🌸 *લોકસાહિત્ય ક્ષેત્રે સૌથી મહત્વનું પ્રદાન કરનાર સાહિત્ય સર્જક ?*

➖ ઝવેરચંદ મેઘાણી


🌸 *મધ્યકાલીન સાહિત્યનું કયું સ્વરૂપ જનમનોરંજન માટે જાણીતું હતું?*

➖આખ્યાન


🌸 *ગુજરાતી સાહિત્ય મા ખેમીનું પાત્ર ક્યાં લેખક દ્વારા સર્જાયું છે?*

➖રા. વિ.પાઠક


🌸 *મધ્યકાળ નો શ્રેષ્ઠ તત્વજ્ઞાની કવિ?*

➖અખો


🌸 *ગુજરાતી સાહિત્ય નું પ્રથમ નાટક?*

➖લક્ષ્મી.


🌸 *ગુજરાતી ભાષાની પ્રથમ નવલકથા?*

➖કરણ ઘેલો.


🌸 *ગુજરાતી સાહિત્ય મા હાઈકુ ના પ્રણેતા?*

➖સ્નેહરશ્મિ


🌸 *ગુજરાતી સાહિત્ય મા સૌપ્રથમ ખંડકાવ્ય લખનાર.?*

➖કાન્ત.


🌸 *ગુજરાતી સાહિત્યનો શ્રેષ્ઠ પદ્યવાર્તાકાર ?*

➖શામળ.


🌸 *ચાબખા તો?*

➖ભોજો ભગત.


🌸 *પ્રભાતિયા તો?*

➖નર્સિહમહેતા


🌸 *મધ્યકાલીન ગુજરાત માં છપ્પા તો ?*

➖શામળ


🌸 *કાફી તો ?*

➖ધીરાની


🌸 *ગરબી તો?*

➖દયારામની.


🌸 *ગરબા તો?*

➖વલ્લભ મેવાડા


🌸 *ગુજરાતી ભાષાના હાસ્યરસિક લેખક?*

➖જ્યોતીન્દ્ર દવે.


🌸 *આખ્યાન ના પિતા?*

➖ ભાલણ


🌸 *બાળસાહિત્ય ના લોકપ્રિય લેખક?*

➖ ગિજુભાઈ બધેકા