દ્રોણાચાર્ય એવોર્ડ

>> આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે.

>> દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરુવાત ઇ.સ 1985થી કરવામાં આવી છે.

>> દ્રોણાચાર્ય એવોર્ડ બે શ્રેણીમાં આપવામાં આવે છે.

1). લાઈફટાઈમ શ્રેણી

2). નિયમિત શ્રેણી

>> જેમાં લાઈફટાઈમ શ્રેણીમાં 15 લાખ ઈનામ રાશી અને નિયમિત શ્રેણીમાં 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

લાઈફટાઈમ શ્રેણીમાં 2021ના વિજેતા

>> લાઈફટાઈમ શ્રેણીમાં વિજેતાઓને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે

કોચનું નામસબંધિત રમત
તપન કુમારસ્વિમિંગ
સરપાલ સિંહહોકી
આસાન કુમારહોકી
સરકાર તલવારક્રિકેટ
ટી.પી યોસેફએથ્લેટીક્સ

નિયમિત શ્રેણીમાં 2021ના વિજેતા

>> નિયમિત શ્રેણીમાં વિજેતાઓને 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

કોચનું નામસબંધિત રમત
સુબ્રમણ્યમ રમનટેબલ ટેનિસ
સંધ્યા ગુરુંગબોક્સિંગ
રાધાક્રુષ્ણ નાયરએથ્લેટીક્સ
પ્રિતમ સિવાયહોકી
જય પ્રકાશ નોટિયાલપેરા શૂટિંગ

મેજર ધ્યાનચંદ પુરસ્કાર

નોધ : મેજર ધ્યાનચંદ પુરસ્કાર કોચને આપવામાં આવે છે. જ્યારે  મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ખેલાડીને આપવામાં આવે છે. 

>> આ પુરસ્કાર કોચને આપવામાં આવે છે.

>> જેમાં 10 લાખ રૂપિયા ઈનામ રાશી આપવામાં આવે છે.  

>> આ પુરસ્કાર આપવાની શરુવાત વર્ષ 2002થી કરવામાં આવી છે.

>> મેજર ધ્યાનચંદ પુરસ્કારના પ્રથમ વિજેતા શાહુરાજ બિરાજદારઅશોક દીવાન અને અર્પણા ઘોષ છે.

મેજર ધ્યાનચંદ પુરસ્કાર 2021ના વિજેતા

કોચનું નામસબંધિત રમત
અભિજિત કુંતેચેસ
વિકાસ કુમારકબ્બડી
લેખાં કોચીબોક્સિંગ
સાજન સિંહકુશ્તી
દેવેન્દ્રસિંહ ગરચાહોકી

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી

આ ટ્રોફી આપવાની શરૂવાત ઇ.સ 1956-57માં કરવામાં આવી છે.

>> આ ટ્રોફી વિજેતા યુનિવર્સિટીને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.

>> મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના પ્રથમ વિજેતા બોમ્બે યુનિવર્સિટી છે.

મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2021ના વિજેતા

પંજાબ યુનિવર્સિટીપટિયાલા