દ્રોણાચાર્ય એવોર્ડ
>> આ પુરસ્કાર વિવિધ રમતના શ્રેષ્ઠ કોચને આપવામાં આવે છે.
>> દ્રોણાચાર્ય એવોર્ડ આપવાની શરુવાત ઇ.સ 1985થી કરવામાં આવી છે.
>> દ્રોણાચાર્ય એવોર્ડ બે શ્રેણીમાં આપવામાં આવે છે.
1). લાઈફટાઈમ શ્રેણી
2). નિયમિત શ્રેણી
>> જેમાં લાઈફટાઈમ શ્રેણીમાં 15 લાખ ઈનામ રાશી અને નિયમિત શ્રેણીમાં 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
લાઈફટાઈમ શ્રેણીમાં 2021ના વિજેતા
>> લાઈફટાઈમ શ્રેણીમાં વિજેતાઓને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
તપન કુમાર | સ્વિમિંગ |
સરપાલ સિંહ | હોકી |
આસાન કુમાર | હોકી |
સરકાર તલવાર | ક્રિકેટ |
ટી.પી યોસેફ | એથ્લેટીક્સ |
નિયમિત શ્રેણીમાં 2021ના વિજેતા
>> નિયમિત શ્રેણીમાં વિજેતાઓને 10 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
સુબ્રમણ્યમ રમન | ટેબલ ટેનિસ |
સંધ્યા ગુરુંગ | બોક્સિંગ |
રાધાક્રુષ્ણ નાયર | એથ્લેટીક્સ |
પ્રિતમ સિવાય | હોકી |
જય પ્રકાશ નોટિયાલ | પેરા શૂટિંગ |
મેજર ધ્યાનચંદ પુરસ્કાર
નોધ : મેજર ધ્યાનચંદ પુરસ્કાર કોચને આપવામાં આવે છે. જ્યારે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ખેલાડીને આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર કોચને આપવામાં આવે છે.
>> જેમાં 10 લાખ રૂપિયા ઈનામ રાશી આપવામાં આવે છે.
>> આ પુરસ્કાર આપવાની શરુવાત વર્ષ 2002થી કરવામાં આવી છે.
>> મેજર ધ્યાનચંદ પુરસ્કારના પ્રથમ વિજેતા શાહુરાજ બિરાજદાર, અશોક દીવાન અને અર્પણા ઘોષ છે.
મેજર ધ્યાનચંદ પુરસ્કાર 2021ના વિજેતા
કોચનું નામ | સબંધિત રમત |
---|---|
અભિજિત કુંતે | ચેસ |
વિકાસ કુમાર | કબ્બડી |
લેખાં કોચી | બોક્સિંગ |
સાજન સિંહ | કુશ્તી |
દેવેન્દ્રસિંહ ગરચા | હોકી |
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી
આ ટ્રોફી આપવાની શરૂવાત ઇ.સ 1956-57માં કરવામાં આવી છે.
>> આ ટ્રોફી વિજેતા યુનિવર્સિટીને 15 લાખની ઈનામ રાશી આપવામાં આવે છે.
>> મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફીના પ્રથમ વિજેતા બોમ્બે યુનિવર્સિટી છે.
મૌલાના અબુલ કલામ આઝાદ ટ્રોફી 2021ના વિજેતા
પંજાબ યુનિવર્સિટી | પટિયાલા |
1 Comments
Good information
ReplyDelete