💠 ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો? 

Ans - ચોટીલા(સુરેન્દ્રનગર)


💠 ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો              નાખનાર સર્જક ગણવામાં આવે છે?

Ans   -  ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)


💠 "આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે?

 Ans -  કિશોરલાલ મશરુવાલા


💠 ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?

Ans - મહાદેવભાઈ દેસાઈ



💠 "એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે? 

Ans -  ઉમાશંકર જોશી



💠 અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું?

Ans - ઉમાશંકર જોશી


💠 "હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે?

Ans - ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)


💠 "ભારેલો અગ્નિ" કોની કૃતિ છે?

Ans -  રમણલાલ દેસાઈ


💠 ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે?

Ans - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી


💠 "રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે?

Ans -  ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી


💠 ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે?

Ans - પોસ્ટ ઓફીસ


💠 "બાળકો ના બેલી" કોનું ઉપનામ છે?

Ans  - ગીજુભાઈ બધેકા


 💠 રંગતરંગ કૃતિ કોની છે? અને તેમાં કેટલા ભાગ આવેલા છે?

Ans  - જ્યોતીન્દ્ર દવે,ભાગ ૧-૫


💠 "વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે?

Ans  - ઉમાશંકર જોશી


💠 પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?

Ans  - ઝવેરચંદ કાલિદાસ મેઘાણી


💠 વાસુકી નો જન્મ ક્યાં થયો હતો

Ans  - બામણા(સાબરકાંઠા)


💠 અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?

Ans  - ઉમાશંકર જોશી


💠 રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં                આવી   હતી?

 Ans - કોકિલા અને પૂર્ણિમા


💠 "મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.."          આ  કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?

Ans  - ઉમાશંકર જોશી


💠 ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?

Ans  - રામનારાયણ વિશ્વનાથ પાઠક


💠 ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?

Ans  - રામનારાયણ વિશ્વનાથ પાઠક 


💠 ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે?

Ans - કાકા કાલેલકર


💠 "તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?

Ans - સુન્દરમ


💠 અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?

Ans  - ઉમાશંકર જોશી


💠 "રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?

Ans  - કાકા કાલેલકર


 💠 અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું? 

Ans -કાલેલકર


💠 મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની              સ્થાપના કરી? 

Ans - ક.મા. મુનશી


💠 આરોગ્યની ચાવી કોની કૃતિ છે?

Ans - ગાંધીજી


 💠 દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી                         સાહિત્યકારે  અગત્યની ભૂમિકા ભજવી હતી?

Ans - ક.મા.મુનશી


💠 "લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને             મળેલું   છે?

Ans - ઝવેરચંદ મેઘણી


💠 "બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?

Ans - સ્વામી આનંદ


💠 "પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

Ans- પંડિત સુખલાલજી


💠 "કાકાની શશી" કૃતિ કોની છે? 

Ans - કનૈયાલાલ મુનશી


💠 ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો         સૌ  પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો?

 Ans  - ચ.ચી.મહેતા


 💠 કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ                મળ્યું?

  Ans  -  યુગ વંદના


💠 "શ્રવણ" ઉપનામ કોનું છે?

 Ans - ઉમાશંકર જોશી


💠 "રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?

  Ans - રસિકલાલ પરીખ


💠 "અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?

 Ans  - કનૈયાલાલ મુનશી


💠 "જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?

Ans  - ઝીણાભાઈ દેસાઈ


💠 રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ  એ          કઈ કૃતિ લખેલી?

 Ans - માણસાઈ ના દીવા


💠 "જીપ્સી" ઉપનામ કોનું છે?

 Ans  - કિશનસિંહ ચાવડા


💠 "ખોટી બે આની" કોની કૃતિ છે?

 Ans  - જ્યોતીન્દ્ર દવે


💠 "જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?

  Ans  - પંડિત સુખલાલજી


💠 ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે                  જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?

  Ans -  નિશીથ


💠 "કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?

  Ans - ત્રિભુવનદાસ લુહાર


💠 "કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?

  Ans  - જયંત દલાલ


💠 કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ                બજાવી હતી?

 Ans -  ઉતર પ્રદેશ


💠 "બૃહદ પિંગળ" કોની કૃતિ છે?

 Ans  - રામનારાયણ વિશ્વનાથ પાઠક


💠"ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?

  Ans -  કાકા કાલેલકર