💠 ઝવેરચંદ મેઘાણી નો જન્મ ક્યાં થયો હતો?
Ans - ચોટીલા(સુરેન્દ્રનગર)
💠 ક્યાં સાહિત્યકાર ને ગુજરાતી અવેતન રંગભૂમિ નો પાયો નાખનાર સર્જક ગણવામાં આવે છે?
Ans - ચંદ્રવદન ચીમનલાલ મહેતા(ચ.ચી. મહેતા)
💠 "આશ્રમ નો ઉલ્લુ" ક્યાં સાહિત્યકાર નું ઉપનામ છે?
Ans - કિશોરલાલ મશરુવાલા
💠 ક્યાં સાહિત્યકાર "શુક્રતારક" તરીકે જાણીતા બન્યા હતા?
Ans - મહાદેવભાઈ દેસાઈ
💠 "એક જાડ" કાવ્ય કોના દ્વારા રચાયેલું છે?
Ans - ઉમાશંકર જોશી
💠 અખાને જ્ઞાન નો વડલો બિરુદ કોને આપ્યું?
Ans - ઉમાશંકર જોશી
💠 "હું માનવી માનવ થાઉં તો ઘણું" આ કાવ્ય પંક્તિ કોની છે?
Ans - ત્રીભૂવનદાસ લુહાર(સુન્દરમ)
💠 "ભારેલો અગ્નિ" કોની કૃતિ છે?
Ans - રમણલાલ દેસાઈ
💠 ક્યાં સાહિત્યકાર ને "ટૂંકી વાર્તા ના કસબી" બિરુદ મળ્યું છે?
Ans - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
💠 "રાજપૂતાણી" કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે?
Ans - ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
💠 ધુમકેતુ ની કઈ વાર્તા વિશ્વ કક્ષા ની વાર્તા માં સ્થાન પામી છે?
Ans - પોસ્ટ ઓફીસ
💠 "બાળકો ના બેલી" કોનું ઉપનામ છે?
Ans - ગીજુભાઈ બધેકા
💠 રંગતરંગ કૃતિ કોની છે? અને તેમાં કેટલા ભાગ આવેલા છે?
Ans - જ્યોતીન્દ્ર દવે,ભાગ ૧-૫
💠 "વિશ્વશાંતિ" ના કવિ તરીકે કોણ જાણીતું છે?
Ans - ઉમાશંકર જોશી
💠 પહાડ નું બાળક" તરીકે કોને ઓળખવામાં આવે છે?
Ans - ઝવેરચંદ કાલિદાસ મેઘાણી
💠 વાસુકી નો જન્મ ક્યાં થયો હતો
Ans - બામણા(સાબરકાંઠા)
💠 અક્ષયદાસ સોની ને "હસતો ફિલસૂફ" ઉપનામ કોણે આપ્યું?
Ans - ઉમાશંકર જોશી
💠 રમણલાલ દેસાઈ ની કઈ કૃતિ પરથી ફિલ્મ બનાવવામાં આવી હતી?
Ans - કોકિલા અને પૂર્ણિમા
💠 "મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત ગુજરાત મોરી મોરી રે.." આ કાવ્યપંક્તિ ના સર્જક નું નામ જણાવો?
Ans - ઉમાશંકર જોશી
💠 ક્યાં ગુજરાતી લેખક નું ઉપનામ દ્વિરેફ છે?
Ans - રામનારાયણ વિશ્વનાથ પાઠક
💠 ઉમાશંકર જોશી કોને ગાંધીયુગ ના સાહિત્યગુરુ તરીકે ઓળખાવે છે?
Ans - રામનારાયણ વિશ્વનાથ પાઠક
💠 ક્યાં સાહિત્યકારે નદિઓ ને લોકમાતા કહી છે?
Ans - કાકા કાલેલકર
💠 "તે રમ્ય રાત્રે" કાવ્ય કોનું છે?
Ans - સુન્દરમ
💠 અખાને "કાન્ત્તદ્રષ્ટા" બિરુદ કોણે આપ્યું?
Ans - ઉમાશંકર જોશી
💠 "રમનયાત્રા" કોની જાણીતી કૃતિ છે?
Ans - કાકા કાલેલકર
💠 અખાને બ્રાહ્મી સાહિત્યકાર કોણે કહ્યું?
Ans -કાલેલકર
💠 મુંબઈ માં ક્યાં સાહિત્યકારે "ભારતીય વિદ્યાભવન" સંસ્થાની સ્થાપના કરી?
Ans - ક.મા. મુનશી
💠 આરોગ્યની ચાવી કોની કૃતિ છે?
Ans - ગાંધીજી
💠 દેશી રાજ્યો ના વિલીનીકરણ માં ક્યાં ગુજરાતી સાહિત્યકારે અગત્યની ભૂમિકા ભજવી હતી?
Ans - ક.મા.મુનશી
💠 "લોક સાહિત્યનો મત મોરલો" બિરુદ ક્યા સાહિત્યકાર ને મળેલું છે?
Ans - ઝવેરચંદ મેઘણી
💠 "બરફ રસ્તે બદ્રીનાથ" કૃતિ કોની છે?
Ans - સ્વામી આનંદ
💠 "પ્રકાંડ પંડિત" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?
Ans- પંડિત સુખલાલજી
💠 "કાકાની શશી" કૃતિ કોની છે?
Ans - કનૈયાલાલ મુનશી
💠 ક્યાં સાહિત્યકારે ગુજરાતી કવિતામાં ભાઈબહેન ના પ્રેમ નો સૌ પ્રથમ વખત સફળતાપૂર્વક આવિસ્કાર કર્યો?
Ans - ચ.ચી.મહેતા
💠 કઈ કૃતિ બદલ ઝવેરચંદ મેઘાણી ને રાષ્ટ્રીય શાયર નું બિરુદ મળ્યું?
Ans - યુગ વંદના
💠 "શ્રવણ" ઉપનામ કોનું છે?
Ans - ઉમાશંકર જોશી
💠 "રૂપિયાનું ઝાડ" કૃતિ કોની છે?
Ans - રસિકલાલ પરીખ
💠 "અસ્મિતા" શબ્દ પ્રથમ ક્યાં સાહિત્યકારે આપ્યો હતો?
Ans - કનૈયાલાલ મુનશી
💠 "જીવન માંગલ્ય ના કવિ" બિરુદ ક્યાં સાહિત્યકાર ને મળેલું છે?
Ans - ઝીણાભાઈ દેસાઈ
💠 રવિશંકર મહારાજ ના જીવનચરિત્ર પર ઝવેરચંદ મેઘાણીએ એ કઈ કૃતિ લખેલી?
Ans - માણસાઈ ના દીવા
💠 "જીપ્સી" ઉપનામ કોનું છે?
Ans - કિશનસિંહ ચાવડા
💠 "ખોટી બે આની" કોની કૃતિ છે?
Ans - જ્યોતીન્દ્ર દવે
💠 "જ્ઞાનબિંદુ" કોની કૃતિ છે?
Ans - પંડિત સુખલાલજી
💠 ઉમાશંકર જોશી ને ૧૯૬૭ માં તેના ક્યાં કાવ્ય સંગ્રહ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો?
Ans - નિશીથ
💠 "કોય ભગત ની કડવી વાણી" કૃતિ કોની છે?
Ans - ત્રિભુવનદાસ લુહાર
💠 "કાયા લાકડાની માયા લુગડાની" કૃતિ કોની છે?
Ans - જયંત દલાલ
💠 કનૈયાલા મુનશી એ ક્યાં રાજ્ય માં રાજ્યપાલ તરીકે ફરજ બજાવી હતી?
Ans - ઉતર પ્રદેશ
💠 "બૃહદ પિંગળ" કોની કૃતિ છે?
Ans - રામનારાયણ વિશ્વનાથ પાઠક
💠"ઓતરાદી દીવાલો" કોની કૃતિ છે?
Ans - કાકા કાલેલકર
0 Comments