1. રિયાણપતન કયા શહેર નુ ભૌગોલીક ઉપનામ છે ? 

Ans : માંડવી 


2. દેવપતન કયા શહેર નુ ભૌગોલીક ઉપનામ છે ? 

Ans : પ્રભાસ પાટણ (ગીર સોમનાથ)


3. 'અમૃતા ભારતીય કલાનું અમૂલ્ય ધન છે' એમ અમૃતા શેરગિલ વિશે કોને કહ્યું હતું ?

Ans : જવાહરલાલ નહેરુએ


4.ગુજરાતમાં ભરત નાટ્યમનો પ્રારંભનો યશ કોના ફાળે જાય છે ?

Ans : અંજલિ મેઢ


5.મૃણાલિની સારાભાઈનું મૂળ વતન કયું છે ?

Ans : કેરળ


6.મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં 'દર્પણ' નામની નૃત્ય સંસ્થા ક્યારે સ્થાપી ?

Ans : 1945માં


7.ખંભાતના અખાતને મળતી હોય તેવી સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી કઈ છે ?

Ans : શેત્રુંજી


8.જૈન ધર્મના પ્રથમ તીર્થકર ઋષભદેવનું સ્થાનક હસ્તગીરી ?

Ans : શેત્રુંજી


9.રાજા રા'નવઘણે પાલિતાણા પાસે બનાવેલું ગળધરા ખોડિયાર માતાનું મંદિર કઈ નદી કિનારે આવેલ છે ?

Ans : શેત્રુંજી નદી કિનારે


10.શેત્રુજી, ભાદર અને દાંતીવાડા પર બંધનું કાર્ય કોના સમયમાં થયેલ છે ?

Ans : મુખ્યમંત્રી બળવંતરાય મહેતાના સમયમાં


11.વિશ્વ યુવા દિન ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 12 ઓગસ્ટ


12.રાષ્ટ્રીય યુવા દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 12 જાન્યુઆરી


13.વિશ્વ નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 19 નવેમ્બર


14.રાષ્ટ્રીય નાગરિક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 8 ઓગસ્ટ


15.શિક્ષક દિવસ  ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 5 સપ્ટેમ્બર


16.વિશ્વ શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 5 ઓક્ટોબર


17.શિક્ષણ દિવસ ક્યારે મનાવવામાં આવે છે ?

Ans : 11 નવેમ્બર


18.સાપુતારા ડુંગર ક્યાં આવેલ છે ?

Ans :  ડાંગ


19.શેત્રુંજય ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : પાલીતાણા


20.પાવાગઢ ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : પંચમહાલ


21. બરડો ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : પોરબંદર


22. રતનમહલ ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : દાહોદ


23. દતાત્રેય ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : જુનાગઢ


24. સતિયા દેવ ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : જામનગર


25. ઓસમ ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : રાજકોટ


26. આરાસુર ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : બનાસકાંઠા


27. ધીણોધર, કાળો, ભુજિયો ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : કચ્છ


28. ગીરનાર ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : જુનાગઢ


29. તારંગા ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : મહેસાણા


30. વિલ્સન ડુંગર ક્યાં આવેલ છે ?

Ans : વલસાડ