➜ વિષય : ગુજરાત નું ભૂગોળ
1. દેવભૂમિ દ્વારકાનું મુખ્યમથક કયું છે ?
Ans : ખંભાળિયા
2. બારડોલી ક્યાં ઉદ્યોગનું મોટું કેન્દ્ર બન્યું છે ?
Ans : ખાંડ
3. મધુવન પરિયોજના કઈ નદી પર છે ?
Ans : દમણગંગા
4. હીરા ઉદ્યોગ માટે મહત્વનું કેન્દ્ર કયું છે ?
Ans : સુરત
5. ઇસબગુલ,જીરું અને વરિયાળીના ગંજ માટે કયું શહેર જાણીતું છે ?
Ans : ઊંઝા
6. ગુજરાત નર્મદાવેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન(GNFC) નું મથક ક્યાં આવેલું છે ?
Ans : ભરૂચ
7. ગુજરાતનું સૌથી મોટું સરદાર સ્ટેડિયમ ક્યાં આવેલું છે ?
Ans : અમદાવાદ
8. આરસની ખાણ ગુજરાતમાં ક્યાં સ્થળે છે?
Ans : અંબાજી
9. ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં આવેલો છે ?
Ans : આંબા ડુંગરમાં
10. ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે ?
Ans : મોરબી
11. ગુજરાતની કુંવારિકા નદીઓ કઈ છે ?
Ans : બનાસ,સરસ્વતી, રૂપેણ
12. કડાણા યોજના કઈ નદી પર છે ?
Ans : મહી નદી
13. સુરપાણેશ્વર અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે ?
Ans : નર્મદા
14. મોઢેરા કઈ નદી કિનારે આવેલું છે ?
Ans : પુષ્પાવતી
15. બાજરીનો સૌથી વધુ પાક ક્યાં જિલ્લામાં થાય છે ?
Ans : બનાસકાંઠા
16. સાક્ષરભૂમિ તરીકે ક્યાં સ્થળ ને ઓળખવામાં આવે છે ?
Ans : નડિયાદ
17. પારસી તીર્થો સંજાણ અને ઉદવાડા ક્યાં જિલ્લામાં આવેલા છે ?
Ans : વલસાડ
18. હડપ્પન સંસ્કૃતિના અવશેષો ક્યાંથી મળેલ છે ?
Ans : ધોળાવીરા(કચ્છ)
19. ગુજરાતનો સૌથી મોટો લોકમેળો કયો છે ?
Ans : વૌઠાનો મેળો
20. સહસ્ત્રલિંગ તળાવ ક્યાં આવેલું છે ?
Ans : પાટણ
21. મહેલોનું શહેર કોને કહેવામાં આવે છે ?
Ans : વડોદરા
22. વિસ્તારનીદ્રષ્ટીએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો કયો છે ?
Ans : કચ્છ
23. ગુજરાતનું રાજ્ય પ્રાણી કયું છે ?
Ans : ગીરનો સિંહ
24. દામોદર કુંડ ક્યાં આવેલો છે ?
Ans : જુનાગઢ
25. હમીર સરોવર ક્યાં આવેલું છે ?
Ans : ભુજ
〰〰〰〰〰〰〰〰〰
➜ વિષય : ગુજરાત નો ઈતિહાસ
26. શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ક્યાં થયો હતો ?
Ans : માંડવી (કચ્છ)
27. અભયઘાટ કોની સમાધિ છે ?
Ans : મોરારજી દેસાઈની
28. સૌરાષ્ટ્રના રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા ?
Ans : ઉછરંગરાય ઢેબર
29. ગુજરાત ભીલ સેવામંડળીની સ્થાપના કોણે કરી હતી ?
Ans : ઠક્કરબાપા
30. મહાત્મા ગાંધીના નેતૃત્વમાં સૌપ્રથમ ખેડૂત અંદોલન ક્યાં થયું હતું ?
Ans : ખેડા
31. આઝાદી પછી ગુજરાતનું કયું દેશી રજવાડું ભારતમાં જોડાવવા તૈયાર ન હતું ?
Ans : જુનાગઢ
32. મહાગુજરાતનું અંદોલન ક્યા વર્ષથી શરૂ થયું હતું ?
Ans : ૧૯૫૬
33. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?
Ans : રવિશંકર મહારાજ
34. શ્રી હેમચંદ્રાચાર્યના ગ્રંથનું ક્યા રાજવીએ સમ્માન કર્યું હતું ?
Ans : સિદ્ધરાજ જયસિંહે
35. સોલંકી કાળમાં કયો ધર્મ અસ્ત પામ્યો ?
Ans : બૌદ્ધ
36. વિસનગર સ્થાપના કોણે કરી હતી ?
Ans : વીસલદેવે
37. “હું કૂતરાની મોતે મરીશ, પણ સ્વરાજ લીધા વિના આશ્રમમાં નહિ આવું” આ કોનું વિધાન છે ?
Ans : ગાંધીજી
38. અમદાવાદને ‘દુનિયાનું બજાર’ કોણે કહ્યું હતું ?
Ans : અબુલ ફઝલ
39. સલ્તનત યુગનું ગુજરાતનું સૌથી સમૃદ્ધ બંદર કયું હતું ?
Ans : ખંભાત
40. ગુજરાતમાં મુઘલ સત્તા કોણે સ્થાપી ?
Ans : અકબરે
41. ગુજરાત રાજ્યનું ઉદઘાટન કોના હાથે થયું હતું ?
Ans : રવિશંકર મહારાજ
42. છત્રપતિ શિવાજીએ સુરત પર કેટલી વાર લુંટ ચલાવી હતી ?
Ans : બે વાર
43. ‘આરઝી હકુમત’ નું સંચાલન ક્યાંથી કરવામાં આવતું હતું ?
Ans : રાજકોટ
44. આનર્ત પ્રદેશ નામે ઓળખાતો વિસ્તાર કયો ?
Ans : ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર
45. જુનાગઢના સુદર્શન તળાવનું સમારકામ કોણે કરાવ્યું હતું ?
Ans : રુદ્રદામા
46. ગુજરાતમાં કુશળ અને ન્યાયપ્રિય સ્ત્રી શાસક તરીકે કોણ ઓળખાય છે ?
Ans : મીનળદેવી
47. જયસિંહની માતા મીનળદેવી મૂળ ક્યા રાજ્યના હતા ?
Ans : કર્ણાટક
48. સિદ્ધરાજે જુનાગઢના ક્યા રાજા સાથે યુદ્ધ કર્યું હતું ?
Ans : રા’ખેંગાર
49. ગુજરાતમાં પારસીઓ કોના શાસનકાળમાં આવ્યા હતા ?
Ans : ચાવડા વંશ
50. નવઘણ કુવો ક્યા શહેરમાં આવેલો છે ?
Ans : જુનાગઢ
〰〰〰〰〰〰〰〰〰
➜ વિષય : ગુજરાત નું સાહિત્ય
51. ગઝલકાર‘શયદા’ નું મૂળ નામ શું છે?
Ans : હરજી લવજીભાઈ દામાણી
52 .‘લોહીની સગાઇ’ નવલકથાના લેખક કોણ છે ?
Ans : ઈશ્વર પેટલીકર
53. ગુજરાતી કવિતાના કણ્વ તરીકે કોણ ઓળખાય છે ?
Ans : નરસિંહરાવ દિવેટિયા
54. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે ?
Ans : વેણીભાઈ પુરોહિત
55. ‘જય ભિખ્ખુ’ કોનું ઉપનામ છે ?
Ans : બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ
56. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કોની કૃતિ છે ?
Ans : વિનોદ ભટ્ટ
57. ક્યાં ગુજરાતી કવિએ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?
Ans : કૃષ્ણલાલ શ્રીધરણી
58. ‘વાત્રકને કાંઠે’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?
Ans : પન્નાલાલ પટેલ
59. ‘સાફલ્યટાણું’ નો સાહિત્યપ્રકાર કયો છે ?
Ans : આત્મકથા
60. પ્રેમાનંદ સાહિત્યસભા ક્યાં આવેલી છે ?
Ans : વડોદરા
61. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Ans : ભાલણ
62. ‘ઇંધણા વિણવા ગૈઇતી મોરી સૈયર’ ગીતના કવિ કોણ છે ?
Ans : રાજેન્દ્ર શાહ
63. ટીહો અને વાલજી કઈ કૃતિનાંપાત્રો છે ?
Ans : આંગળીયાત
64. કાકાસાહેબે કોને ‘સાહિત્યના પહેરેગીર’ કહીને નવાજ્યા હતા ?
Ans : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
65. ‘બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?
Ans : રામનારાયણ વી. પાઠક
66. જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?
Ans : અવળવાણીયા
67. ‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?
Ans : આનંદશંકર ધ્રુવ
68. ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?
Ans : કૃષ્ણલાલ શ્રીધરાણી
69. અમૃતા નવલકથાના લેખક કોણ છે ?
Ans : રઘુવીર ચોધરી
70. કયો સાહિત્યકાર ‘હસતો ફિલસૂફ’ તરીકે ઓળખાય છે ?
Ans : અખો
71. ‘ખેતરને ખોળે’ નવલકથાના લેખક કોણ છે ?
Ans : પીતાંબર પટેલ
72. ગુજરાતીમાંઆત્મલગ્નની પ્રણયભાવના ક્યાં કવિએ ગાઈ છે ?
Ans : ન્હાનાલાલ
73. ‘અંધેરી નગરી’ કાવ્યના કવિ કોણ છે ?
Ans : દલપતરામ
74. પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?
Ans : સિતાંશુ યશચંદ્ર
75. ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?
Ans : ચંદ્રવદન ચી. મહેતા
〰〰〰〰〰〰〰〰〰
➜ વિષય : ગુજરાત નું સાહિત્ય
51. ગઝલકાર‘શયદા’ નું મૂળ નામ શું છે?
Ans : હરજી લવજીભાઈ દામાણી
52 .‘લોહીની સગાઇ’ નવલકથાના લેખક કોણ છે ?
Ans : ઈશ્વર પેટલીકર
53. ગુજરાતી કવિતાના કણ્વ તરીકે કોણ ઓળખાય છે ?
Ans : નરસિંહરાવ દિવેટિયા
54. ‘તારી આંખનો અફીણી’ ગીતના કવિ કોણ છે ?
Ans : વેણીભાઈ પુરોહિત
55. ‘જય ભિખ્ખુ’ કોનું ઉપનામ છે ?
Ans : બાલાભાઈ વીરચંદભાઈ દેસાઈ
56. ‘અમદાવાદ એટલે અમદાવાદ’ કોની કૃતિ છે ?
Ans : વિનોદ ભટ્ટ
57. ક્યાં ગુજરાતી કવિએ દાંડીયાત્રામાં ભાગ લીધો હતો ?
Ans : કૃષ્ણલાલ શ્રીધરણી
58. ‘વાત્રકને કાંઠે’ વાર્તાસંગ્રહના લેખક કોણ છે ?
Ans : પન્નાલાલ પટેલ
59. ‘સાફલ્યટાણું’ નો સાહિત્યપ્રકાર કયો છે ?
Ans : આત્મકથા
60. પ્રેમાનંદ સાહિત્યસભા ક્યાં આવેલી છે ?
Ans : વડોદરા
61. ગુજરાતી આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ?
Ans : ભાલણ
62. ‘ઇંધણા વિણવા ગૈઇતી મોરી સૈયર’ ગીતના કવિ કોણ છે ?
Ans : રાજેન્દ્ર શાહ
63. ટીહો અને વાલજી કઈ કૃતિનાંપાત્રો છે ?
Ans : આંગળીયાત
64. કાકાસાહેબે કોને ‘સાહિત્યના પહેરેગીર’ કહીને નવાજ્યા હતા ?
Ans : વિષ્ણુપ્રસાદ ત્રિવેદી
65. ‘બૃહત પિંગળ’ કોની કૃતિ છે ?
Ans : રામનારાયણ વી. પાઠક
66. જ્યોતીન્દ્ર દવેનું ઉપનામ શું હતું ?
Ans : અવળવાણીયા
67. ‘હિંદુ ધર્મની બાળપોથી’ નાં લેખક કોણ છે ?
Ans : આનંદશંકર ધ્રુવ
68. ક્યાં ગુજરાતી કવિ અમેરિકામાં રહીને સ્વતંત્રતાની ચેતના જગાડતા હતા ?
Ans : કૃષ્ણલાલ શ્રીધરાણી
69. અમૃતા નવલકથાના લેખક કોણ છે ?
Ans : રઘુવીર ચોધરી
70. કયો સાહિત્યકાર ‘હસતો ફિલસૂફ’ તરીકે ઓળખાય છે ?
Ans : અખો
71. ‘ખેતરને ખોળે’ નવલકથાના લેખક કોણ છે ?
Ans : પીતાંબર પટેલ
72. ગુજરાતીમાંઆત્મલગ્નની પ્રણયભાવના ક્યાં કવિએ ગાઈ છે ?
Ans : ન્હાનાલાલ
73. ‘અંધેરી નગરી’ કાવ્યના કવિ કોણ છે ?
Ans : દલપતરામ
74. પરાવાસ્તવવાદના પ્રણેતા કવિ તરીકે કોણ ઓળખાય છે ?
Ans : સિતાંશુ યશચંદ્ર
75. ગુજરાતી ભાષામાં ઈલાકાવ્યોના રચયિતા કોણ છે ?
Ans : ચંદ્રવદન ચી. મહેતા
0 Comments