🌍🌷🌷 ગુજરાતી સાહિત્ય 🌷🌷🌍

   

🔹ગુજરાતી ભાષાના પ્રથમ પત્રકાર કોને ગણવામાં આવે        છે ?
     👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન 


🔹ગુજરાતી ભાષાનું પ્રથમ હિન્દુ પંચાગ વિક્રમ સંવત             1871 ના વર્ષનું કેલેન્ડર કોણે પ્રકાશિત કર્યું હતું ? 
      👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન 


🔹પંચતંત્રનો ગુજરાતીમાં સૌ પ્રથમ ' પંચોપાખ્યાન ' નામે       અનુવાદ કોણે કર્યો હતો ?
   👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન 


🔹સૌપ્રથમ ગુજરાતી સમાચાર પત્ર ' બોમ્બે સમાચાર '(        વર્તમાન મુંબઈ સમાચાર ) કયારે શરૂ થયું હતું ?
      👉🏾જવાબ:- વર્ષ 1822 , 


🔹એશિયાનું સૌથી જૂનું અને હયાત સમાચારપત્ર કયું છે        ? 
     👉🏾જવાબ:- ' બોમ્બે સમાચાર ' ( વર્તમાન મુંબઈ                                 સમાચાર


🔸દાબેસ્તાન એ મજાહેબ ' નામના પર્સિયન ( ફારસી )         ભાષાના  પુસ્તકનું ગુજરાતીમાં અનુવાદ કોણે     કર્યું         હતું ? 

     👉🏾જવાબ:- ફરદુનજી મર્ઝબાન 


🔸વિક્રમ સંવત 1948 નું ગુજરાતીમાં પ્રથમ શુદ્ધ                   પંચાંગના   પ્રકાશક   કોણ છે ? 

    👉🏾જવાબ:- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ 


🔸ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું ઉપનામ જણાવો . 

     👉🏾જવાબ:- શંકર 


🔸દિલ્હી પર હલ્લો ' નવલકથા કોની છે ?

     👉🏾જવાબ:- ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ


🔸ભિક્ષુ અખંડાનંદનું મૂળનામ શું હતું ? 

     👉🏾જવાબ:- લલ્લુભાઈ જગજીવનરામ ઠક્કર



🔸સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય'ની સ્થાપના કોણે કરી        હતી ?

    👉🏾જવાબ:- ભિક્ષુ અખંડાનંદ 


🔸કયા પત્રકારને ' ગુર્જર સાહિત્યના ગૌરવમણિ '                 માનવામાં આવે છે       ? 

     👉🏾જવાબ:- ભિક્ષુ અખંડાનંદ 


🔸ગુજરાતી સાપ્તાહિક ' ચિત્રલેખા ' ના સર્જક કોણ છે          ? 

      👉🏾જવાબ:- વજુ કોટક 


🔸વર્ષ 1981 માં સ્ટોકહોમ ( સ્વીડન ) ખાતે યોજાયેલી '       ઈન્ટરનેશનલ ક્રાઈમરાઈટર્સ કોન્ફરન્સ ' માં ભારતના         એકમાત્ર પ્રતિનિધિ તરીકે કોણે હાજરી આપી હતી ? 

    👉🏾જવાબ:- હરકિશન મહેતા 


🔸સ્વીડનના પ્રવાસના સંસ્મરણો આલેખતું ' સ્વીડન             સોનાનું પિંજર ' નામે પુસ્તક કોણે લખ્યું છે ? 

     👉🏾જવાબ:- હરકિશન મહેતા