♟ ગુજરાતી સાહિત્યના અગાઉ ની પરીક્ષામાં પૂછાયેલા બેસ્ટ પ્રશ્નો. ♟


1) નવલકથા પેરેલિસિસ ના લેખક કોણ છે.

ચદ્રકાંત                                                                      બક્ષી 


2) ચકોર નું નામ શેની સાથે સંકળાયેલું છે.

કાર્ટૂન 


3) ગુજરાતી સાહિત્યમાં કાવ્યનો હાઇકુ પ્રકાર કોણે               પ્રચલિત કર્યો.

સનેહરશ્મિ 


4) જ્ઞાનપીઠ એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કોણ           હતા.

ઉમાશંકર જોશી 


5) ક્યાં જાણીતા ગુજરાતી કવિ અને સાહિત્યકાર નું             તખલ્લુસ વાસુકી છે.

➖ઉમાશંકર જોશી 


6) પ્રિયદર્શીની એ કોનું ઉપનામ છે.

મધુસુદન પારેખ 


7) જય જય ગરવી ગુજરાત ના રચયિતા કોણ છે.

  નર્મદ 


8) લીલુડી ધરતી નવલકથા ના લેખક કોણ છે.

➖ચનીલાલ મડિયા 


9) હિન્દુ ધર્મની બાળપોથી કોણે લખ્યું છે.

➖ આનંદશંકર ધ્રુવ 


10) નરસિંહ મહેતાનું જન્મસ્થળ કયું છે.

તળાજા 


11) ગુજરાતી સાહિત્ય અકાદમી નું  મુખપત્ર કયું છે.

➖ શબ્દ સૃષ્ટિ 


12) ધૂમકેતુ નું મૂળ નામ જણાવો. 

➖ગૌરીશંકર જોષી 


13) પન્નાલાલ પટેલને તેમની કઈ કૃતિ માટે ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.

➖ માનવીની ભવાઈ 


14) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત કવિતા કોણે લખી છે.

➖ કવિ ખબરદાર 


15) ક્યાં કવિના નિશિથ કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પારિતોષિક એનાયત થયું હતું.

➖ ઉમાશંકર જોશી 


16) રણજિતરામ સુવર્ણચંદ્રક સો પ્રથમ કયા સાહિત્યકારને મળ્યો હતો.

➖ઝવેરચંદ મેઘાણી


17) લોકપ્રિય કાવ્ય કસુંબીનો રંગ ના કવિ કોણ છે.

➖ ઝવેરચંદ મેઘાણી 


18) સસ્તું સાહિત્યના સ્થાપક કોણ હતા.

ભિક્સુ  અખાડા આનંદ 


19) કઈ સંસ્થા ભાષા સાહિત્ય પ્રત્યે રુચિ જાગે એ માટે આસ્વાદ, સંસ્કાર, અને દીક્ષા પરીક્ષાઓ યોજે છે. 

ગજરાતી સાહિત્ય પરિષદ 


20) ગાંધીજીએ કોને સવાઈ ગુજરાતી કહીને નવાજ્યા હતા.

➖ કાકાસાહેબ કાલેલકર 

 

21) સોક્રેટિસ નવલકથા ના સર્જક કોણ છે.

➖ દર્શક 


22) હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું એ પંક્તિ કયા કવિની છે.

➖ કલાપી 


23) સરસ્વતીચંદ્ર ના રચયિતા કોણ છે.

➖ગોવર્ધનરામ ત્રિપાઠી 


24) સફારી ક્યાં વિષયનું પાક્ષિક છે.

➖વિજ્ઞાન 


25) દૈનિક પત્રમાં વિચારોના વૃંદાવનમાં કોલમ લખનાર લેખક કોણ છે.

➖ ગણવંત શાહ 


26) છ અક્ષરનું નામ કાવ્યસંગ્રહ કયા કવિનો છે.

➖ રમેશ પારેખ 


27) જનનીની જોડ સખી નહી... રચયિતા કોણ છે.

➖ કવિ બોટાદકર 


28) નિશાન ચૂક માફ નહીં માફ નીચું નિશાન પંક્તિ કોણે લખી છે.

➖ બ.ક ઠાકોર 


29) સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ નું ઉપનામ શું છે.

➖ કલાપી 


30) ઉમાશંકર જોશીનું કયું સામયિક સાહિત્ય ક્ષેત્રે અજોડ ગણાય છે. 

➖સસ્કૃતિ 


31) કઇ સંસ્થા દ્વારા રણજીતરામ સુવર્ણચંદ્રક અપાય છે.

➖ગજરાત સાહિત્ય સભા 


32) આદિ કવિ તરીકે કોણ જાણીતું છે.

➖નરસિંહ મહેતા 


33) એવા રે અમે એવા પુસ્તકના લેખક કોણ છે.

➖ વિનોદ ભટ્ટ 


34) પન્નાલાલ પટેલ ની કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળ્યો હતો. 

➖માનવી ની ભવાઈ 


35) જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું પ્રતિજ્ઞા કોણે લીધી હતી.

➖ પરેમાનંદ


36) લાભ શંકર ઠાકર નું ઉપનામ શું છે.

➖પનવસુ 


37) નળાખ્યાનની રચના કોણે કરી. 

➖પરેમાનંદ 


38) મળેલા જીવ કોની કૃતિ છે. 

➖પન્નાલાલ પટેલ 


39) ઉશનસ ઉપનામ કયા સર્જકનું છે.

➖નટવરલાલ પંડ્યા 


40) વૈષ્ણવજન તો તેને કહીએ આ પંકિત કયા કવિની છે.

➖ નરસિંહ મહેતા