મહાગુજરાત અદોલન સવાલ જવાબ
■ ગાંધીજી કહેતા આઝાદી પછી બંદૂકની ગોળીઓ લખોટીની જેમ રમી શું એક મહિનો ખાવા ન ભાવ્યું આ વાક્ય કોણ બોલ્યું હતું ?
રવિશંકર મહારાજ✔
ઠાકોરભાઈ દેસાઈ
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ જનસતા સમાચાર પત્રના તંત્રી કોણ હતા ?
રમેશલાલ મહેતા
રમણલાલ શેઠ✔
પ્રવિણ ચાલીશ હજારે
અમૃતલાલ શુક્લ
■ મહાગુજરાત પગલા સમિતિના અધ્યક્ષ કોણ હતા ?
પુરુષોત્તમદાસ ત્રિકમદાસ
હિંમતલાલ શુક્લ
ડૉ. શૈલેત અનંત✔
ઠાકોરભાઈ દેસાઈ
■ નીચેનામાંથી મહાગુજરાત આંદોલનના વિરોધી કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક
જવાહરલાલ નહેરુ✔
બ્રહ્મકુમાર ભટ્ટ
બાબુભાઇ દેસાઈ
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ અમદાવાદમાં લાલ દરવાજા ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક
હરિહર ખંભોળજા
નહેરુ✔જવાહરલાલ
■ ૧ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ લો કોલેજ ખાતે કોને સભાનું આયોજન કર્યું હતું ?
મોરારજી દેસાઇ
ઇન્દુલાલ યાજ્ઞિક✔
હરિહર ખંભોળજા
જવાહરલાલ નહેરુ
■ મોરારજી દેસાઈએ ક્યારે લાલ દરવાજા ખાતે સભાનું આયોજન કર્યું હતું ?
૧ ઓક્ટોબર ૧૯૫૬
૧૮ ઓક્ટોબર ૧૯૫૬
૧૦ ઓક્ટોબર ૧૯૫૬✔
૨ ઓક્ટોબર ૧૯૫૬
■ ઇન્દુલાલ યાજ્ઞિકને કોને ચાંદીની મસાલ ભેટ આપી હતી ?
બ્રહ્મકુમાર ભટ્ટ
હિંમતલાલ શુક્લ
ભઈલાલ કાકા
પ્રવિણ ચાલીસા હજારે✔
■ મોસંબીનો રસ પિવડાવી કોને મોરારજી દેસાઈને પારણા કરાવ્યા હતા ?
અમૃતલાલ હરગોવિંદ શેઠ✔
અમૃતલાલ રમણલાલ શેઠ
અમૃતલાલ હિમતલાલ શેઠ
અમૃતલાલ દેસાઈ
■ શહીદ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે........
૧ થી ૮ ઓક્ટોબર✔
૧ થી ૮ ઓગસ્ટ
૨ થી ૧૦ સપ્ટેમ્બર
૨ થી ૮ ઓક્ટોબર
■ મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કઈ સાલમાં થઈ હતી ?
૧૯૫૫
૧૯૫૬✔
૧૯૫૮
૧૯૫૯
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષ કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક✔
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના મહામંત્રી કોણ હતા ?
હરિહર ખંભોળજા✔
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ મહાગુજરાત જનતા પરિષદના સંયોજક કોણ હતા ?
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔
પુરુષોત્તમદાસ ત્રિકામદાસ
■ પૂર્વનો સૂર્ય પશ્ચિમમાં ઉગે તોય મહાગુજરાત નહી થાય આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ
રતુભાઈ અદાણી✔
જવાહરલાલ નહેરુ
ઠાકોરભાઈ દેસાઈ
■ ૧૧ મોરારજી આવે, ૨૨ નહેરુ આવે તોય મહાગુજરાતને બનતું અટકાવી શકાશે નહીં આ વાક્ય કોણ બોલ્યું હતું ?
ઇન્દુલાલ યાજ્ઞિક
બ્રહ્મકુમાર ભટ્ટ✔
બકુલ જોષીપુરા
રતુભાઈ અદાણી
■ જરૂર પડે તો હું ઊભો રહીને ગોળીબાર કરાવીશ આ વાક્ય કોણ બોલ્યું હતું ?
મોરારજી દેસાઈ✔
જવાહરલાલ નહેરુ
રતુભાઈ અદાણી
ઠાકોરભાઈ દેસાઇ
■ ગલી ગલી મે ગુંજે નાદ પુસ્તિકા કોણે તૈયાર કરી હતી ?
સીસી પરીખ
યશપાલ પરીખ
બાબુરાવ મહેતા
બકુલ જોષીપુરા✔
■ મહાગુજરાત જનતા પરિષદનું ચૂંટણીમાં પ્રતિક કયુ હતું ?
સિંહ
કૂકડો✔
બતક
નાવડી
■ મહાગુજરાત જનતા પરિષદના અધ્યક્ષના ઉમેદવારનું ચૂંટણીમાં ચિહ્ન કયુ હતું ?
સિંહ✔
કૂકડો
બતક
હાથી
■ મહાગુજરાતનો જંગ પુસ્તકના લેખક કોણ છે ?
યશપાલ પરીખ✔
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
મહેન્દ્ર મેઘાણી
■ લે કે રહેંગે મહાગુજરાત પુસ્તકની રચના કોણે કરી હતી ?
યશપાલ પરીખ
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતિ દલાલ
બ્રહ્મકુમાર ભટ્ટ✔
■ ગુજરાત કે નહેરુ ઇન્દુચાચા સૂત્ર કોણે આપ્યુ હતું ?
સનત મહેતાએ
રણજીત શાસ્ત્રીએ✔
પ્રદીજીએ
કૃષ્ણલાલ જવેરી
■ મહાગુજરાત આંદોલન દરમિયાન ઇન્દુલાલ યાજ્ઞિકે કયા સ્થળેથી પદ યાત્રા કાઢી હતી ?
અમદાવાદ થી વડોદરા
અમદાવાદ થી પાટણ
વડોદરા થી પાટણ✔
પાટણ થી વડોદરા
■ શહીદ સ્મારક સત્યાગ્રહ કેટલા દિવસ ચાલ્યો હતો ?
૨૬૬
૨૨૬✔
૨૬૭
૨૨૭
■ શહીદ સ્મારક સત્યાગ્રહનું નેતૃત્વ કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ✔
પ્રબોધ રાવળ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
■ શહીદ સ્મારકનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું ?
જયંતિ દલાલ
પ્રબોધ રાવળ
જયપ્રકાશ નારાયણ
ઇન્દુલાલ યાજ્ઞિક✔
■ ૧૯૫૬ માં રચાયેલી ડ્રિભાષી મુંબઈ રાજ્યમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મળીને કુલ કેટલા જિલ્લા હતા ?
૫૫
૪૯
૪૩✔
૩૮
■ ગુજરાત સીમા સમિતિની પ્રથમ બેઠક કયા યોજાઇ હતી ?
અમદાવાદ
આણંદ
વલ્લભવિદ્યાનગર✔
ડાંગ
■ મહાગુજરાત પરિષદના ઉપપ્રમુખ કોણ હતા ?
ઇન્દુલાલ યાજ્ઞિક✔
ભાઈલાલ પટેલ
પ્રબોધ રાવળ
હિંમતલાલ શુક્લ
0 Comments