🔰🔰બંધારણ અને જાહેર વહિવટ🔰🔰
⚖રાજભાષા વિભાગ નીચેનામાંથી કયા મંત્રાલય હેઠળ આવે છે?
✔️ગૃહ મંત્રાલય
⚖નીચે પેકી કઈ કેન્દ્રીય સંસ્થા બંધારણીય સંસ્થા છે ?
✔️નાણાપંચ
⚖કોના મત મુજબ બધા જ વ્યવહારો નાણા ઉપર આધારિત છે તેથી કોષ (ટ્રેઝરી) ઉપર સંપૂર્ણ ઘ્યાન આપવું જોઈએ ?
✔️કૌટિલ્ય
⚖જાહેર હિસાબ સમિતિમાં રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે?
✔️7
⚖સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટીશ્રીએ કોને કરવાનો રહે છે?
✔️મામલતદારશ્રીને
⚖ગ્રામદાનનો વિચાર કોણે આપેલો?
✔️વિનોબા ભાવે
⚖બંધારણના 86મા સુધારા (2002)થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો
✔️શિક્ષણનો અધિકાર
⚖સામાજીક અને શૈક્ષણિક પછાતવર્ગની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યએ લેવા જોઈતા પગલા માટે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે?
✔️અનુચ્છેદ-350
⚖પંચાયતો બાબતની જોગવાઈ ભારતના બંધારણના કયા ભાગમાં દર્શાવવામાં આવેલી છે ?
✔️ભાગ-9
⚖રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો શું છે ?
✔️રાજ્યોને આપવામાં આવેલા આદેશો છે
⚖ભારતીય બંધારણ મુજબ જિલ્લા સેશન્સ જજની નિમણૂક કોણ કરે છે?
✔️રાજ્યના રાજ્યપાલ
⚖રાજ્ય ચૂંટણી આયોગ નીચેનામાંથી કઈ સંસ્થાની ચૂંટણીનું આયોજન કરતું નથી
✔️વિધાનસભા
1 Comments
Nice
ReplyDelete