●═════════════════════●  

બૌદ્ધ ધર્મ ના સ્થાપક ?

👆🏿ગૌતમ બુદ્ધ✅


એમનું બાળપણ નું નામ ?

👆🏿સિદ્ધાર્થ ✅


આ સિવાય નું નામ ?

👆🏿શાકય મુનિ✅


એ ગૌતમ કેમ કહેવાયા ?

👆🏿તેમનો ઉછેર તેમની માસી ગૌતમીએ કર્યો હતો. આથી તેને લોકોએ ગૌતમ કહીને બોલાવવાનું શરૂ કર્યું હતું.✅


એમની માતા નું નામ ?

👆🏿મહામાયા✅


❉ એમના પિતા નું નામ ?

👆🏿સુદ્ધોદન✅


❉  એમના સારથી અથવા મિત્ર જેની સાથે નગરચર્ચા માં નીકળ્યા એનું નામ ?

👆🏿છંદોર✅



બૌદ્ધ ના પ્રિય ઘોડા નું નામ ?

👆🏿કંથક✅


❉  બૌદ્ધ નો જન્મ કયાં થયો હતો ?

👆🏿આશરે ઇ.પૂ. ૫૬૩

લુંબિની(આજના નેપાળમાં)✅


બૌદ્ધ ના પત્ની નું નામ ?

👆🏿યશોધરા✅


કેટલા વર્ષે લગ્ન થયા તા અને એમનો પુત્ર ?

👆🏿16વર્ષે & રાહુલ ✅


કેટલા વર્ષે ગૃહ ત્યાગ કર્યો ?

👆🏿29 વર્ષે ✅


❉  નગર ચર્ચા દરમિયાન પેલી કઈ ઘટના જોઈ જેમાં થી હદય પરિવર્તન થયું ?

👆🏿વૃદ્ધ વ્યક્તિ✅


❉ એમના ગૃહ ત્યાગ ને ક્યાં નામે ઓળખાય છે ?

👆🏿મહાભીનીસક્રમન - અનુમા✅


❉  ગૃહ ત્યાગ કર્યો એ રાતે તેમને રોકવા જે એક પ્રસ્તાવ લઈ ને આવ્યો હતો એનું નામ ?

👆🏿વસવતીમાર✅

માર શબ્દ નો અર્થ જ એવો થાય ખલેલ પહોંચાડે કાર્ય માં...


બીબીસાર એ પછી જ્યારે ભીક્ષુક બની જાય એ જોવે ત્યારે મગધ આખું આપવા ની વાત કરે.


બૌદ્ધ ના પ્રથમ અને બીજા ગુરુ ?

1.આલારા કલામ✅

2.ઉદ્રક રમાપુત્ર✅


​❉ ગૌતમ બૌદ્ધ ના પિતા સુદ્ધોદન ના રાજ દરબાર માંના 7 બ્રહ્મણો એ કીધું હતું કે કાં તો બાળક સુરવીર યોદ્ધો બનશે અને કાં તો સન્યાસી બનશે પરંતુ એક સૌથી નાના બ્રહ્મણે ચોક્કસાઈ થી કીધું હતું કે આ બાળક સન્યાસી જ બનશે એ વિદ્વાન નું નામ ?​

કૌડિન્ય✅


❉  સૌથી પહેલાં એવું કોણે કીધું કે આ બુદ્ધ બનશે ?

👆🏿અસિત મુનિ✅


કઠોર તપસ્યા પછી એમને  એક વ્યક્તિ એ ખીર પાઇ હતી તે પછી જ એમને જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી એ વ્યક્તિ નું નામ ?

👆🏿સુજાતા✅


આ છોકરી પાસેથી ખીર ખાઈ ઉપવાસના પારણા કર્યા અને નવા જોમ સાથે તપસ્યાની શરૂઆત કરી.


બૌદ્ધ એ સૌ પ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો ?

👆🏿સારનાથ (ઋષી પાટણ)✅


કેટલા વર્ષ ની તપસ્યા બાદ જ્ઞાન પ્રાપ્તિ થઈ & બૌદ્ધ ની ઉંમર કેટલી હતી ત્યારે ?

👆🏿6 વર્ષ ની તપસ્યા બાદ બૌદ્ધ ની ઉંમર 35 હતી✅


જ્ઞાન પ્રાપ્તિ થઈ એ સ્થળ ?

👆🏿પીપળ ના વૃક્ષ ની નીચે બૌદ્ધ ગયા નિરંજના નદી✅


બૌદ્ધ ના નિર્વાણ ને શું કહેવાય છે ?

👆🏿મહાપરિનિર્વાણ✅


અંતિમ ભોજન કોના ઘરે લેવા થી બીમાર પડ્યા ?

👆🏿ચૂંદ નામ ના લુહાર ની ઘરે✅


❉  મૃત્યુ પામ્યા એ સ્થળ & કેટલા વર્ષ ની વયે ?

👆🏿આશરે ઇ.પૂ. ૪૮૩ (ઉંમર ૮૦)✅

કુશીનગર, ઉત્તર પ્રદેશ✅


"વિશ્વએ યુધ્ધ અને બુદ્ધ માંથી કોઈ એકની પસંદગી કરવી પડશે.." આ વાક્ય કોણે કહ્યું છે ?

👆🏿જવાહર લાલ નહેરુ એ 'બુદ્ધ જયંતી' ને દિવસે ✅

●═════════════════════●