📚 આંધળી માનો કાગળ’ કૃતિના લેખક કોણ હતા?
જવાબ: ઈન્દુલાલ ગાંધી
📚 ઇ.સ. ૧૮૪૯ ગુજરાતી ભાષામાં પ્રથમ સાપ્તાહિક કોણે પ્રકાશિત કર્યું?જવાબ: એલેકઝાન્ડર કિન્લોક ફોર્બ્સ
📚 ઈડરના રાજા રણમલ્લનાં જીવન પર આધારિત કઈ કૃતિ રચાઈ છે ?
જવાબ: રણમલ્લ છંદ
📚ઈબ્રાહીમ પટેલનું ઉપનામ શું છે?
જવાબ: બેકાર
📚ઈંગ્લૅંડ જનારા સૌપ્રથમ ગુજરાતી સાહિત્યકાર કોણ હતા?
જવાબ: મહિપતરામ નીલકંઠ
📚એક મુરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ’ - કાવ્યપંકિત કયા કવિની છે ?
જવાબ: જ્ઞાની કવિ અખો
📚ઉમાશંકર જોશીએ ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને કયા કવિનો મહિમા કર્યો છે?
જવાબ: કવિ પ્રહલાદ પારેખ
📚ઉમાશંકર જોશીએ અખાને કેવો કવિ કહ્યો છે ?
જવાબ: હસતો ફિલસૂફ
📚ઉમાશંકર જોશીએ વિસાપુર જેલમાંથી સૌ પહેલું કયું એકાંકી લખ્યું હતું ?
જવાબ: શહીદનું સ્વપ્ન
📚ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહનું નામ આપો.
જવાબ: સાપના ભારા અને હવેલી
📚ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો.
જવાબ: વાસૂકી
📚ઉશનસ્ કયા કવિનું ઊપનામ છે ?
જવાબ: નટવરલાલ પંડયા
📚એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી કવિ દલપતરામે કઈ સંસ્થાની સ્થાપના કરી?
જવાબ: ગુજરાત વર્નાકયુલર સોસાયટી
📚એલેમ્બિક કેમિકલ વર્કસ કંપની લિમિટેડની સ્થાપના કોની સહાયથી થઇ હતી?
જવાબ: ત્રિભુવનદાસ ગજજર
📚ઐતિહાસિક દૃષ્ટિએ અર્વાચીન ગુજરાતી સાહિત્યના અગ્રણી સર્જક કોણ ગણાય છે ?
જવાબ: કવિ દલપતરામ
📚કટોકટી સમયે સેન્સરશીપ સામેની લડાઇમાં કયા ગુજરાતી સાપ્તાહિકે મહત્વની ભૂમિકા ભજવેલ હતી?
જવાબ: સાધના સાપ્તાહિક
📚કનૈયાલાલ માણેકલાલ મુનશીની કઇ ત્રણ ઐતિહાસિક નવલકથાઓમાં ગુજરાતના ઇતિહાસનું દર્શન કરાવે છે?
જવાબ: પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ, રાજાધિરાજ
📚કનૈયાલાલ મુનશીએ ‘ગુજરાત અને તેનું સાહિત્ય’ - એ વિષય કયા અંગ્રેજી ગ્રંથમાં ચર્ચ્યો છે?
જવાબ: ગુજરાત એન્ડ ઈટ્સ લિટરેચર
📚કનૈયાલાલ મુનશીના મત મજુબ નરસિંહ મહેતા કયા સૈકામાં થઈ ગયા?
જવાબ: ૧૬મા સૈકા
📚કનૈયાલાલ મુનશીની મહાનવલકથા ‘કૃષ્ણાવતાર’ કેટલા ભાગમાં વિભાજીત છે?
જવાબ: આઠ
📚કયા કવિ ગરબીઓના કવિ તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે ?
જવાબ: કવિ દયારામ
📚કયા જાણીતા ચિત્રકારે સાંસ્કૃતિક મેગેઝીન ‘કુમાર’ની શરૂઆત કરી હતી?
જવાબ: રવિશંકર રાવળ
📚કયા જાણીતા નાટ્યકારે સાહિત્યકૃતિ ‘થોડા આંસુ, થોડા ફૂલ’ રચી?
જવાબ: જયશંકર સુંદરી
📚કયા મહારાષ્ટ્રીયન કવિએ ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે ?
જવાબ: બાપુસાહેબ ગાયકવાડ
📚કયા શિવમંદિરમાં નરસિંહ મહેતાને ‘રાસદર્શન’ થયા હતા? જવાબ: ગોપનાથ મહાદેવ (જૂનાગઢ)
📚કલાપી’ના ઉપનામથી જાણીતા ગુજરાતના કવિનું નામ શું હતું?
જવાબ: સૂરસિંહજી તખતસિંહ ગોહિલ
📚કવિ ‘કાન્ત’ નું મૂળ નામ શું છે?
જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
📚કવિ ‘સુંદરમ્’નું મૂળ નામ શું છે ?
જવાબ: ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર
📚કવિ અખો અમદાવાદમાં કયાં રહેતા હતા?
જવાબ: દેસાઇની પોળ, ખાડિયા
📚કવિ ઉમાશંકર જોશીના કયા કાવ્યસંગ્રહને ભારતીય જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો છે?
જવાબ: નિશીથ
📚કવિ કલાપીનું પુરું નામ શું છે?
જવાબ: સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
📚કવિ કલાપીનો કયો કાવ્યસંગ્રહ ખૂબ પ્રસિદ્ધ છે?
જવાબ: કલાપીનો કેકારવ
📚કવિ કાન્તનું મૂળ નામ શું છે ?
જવાબ: મણિશંકર રત્નજી ભટ્ટ
📚કવિ દયારામના સર્જનમાં સૌથી વધારે કઇ કૃતિઓ જોવા મળે છે?
જવાબ: ગરબી
📚કવિ દયારામની પદરચનાઓ કયા નામથી વિખ્યાત છે?
જવાબ: ગરબી કાવ્ય
📚કવિ દયારામનું બાળપણનું નામ શું હતું ?
જવાબ: દયાશંકર
📚કવિ દયારામને ગુરુ ઈચ્છારામ ભટ્ટે કયો મંત્ર આપ્યો હતો? જવાબ: શ્રી કૃષ્ણઃ શરણં મમ
📚કવિ દલપતરામનો જન્મ કયાં થયો હતો ?
જવાબ: વઢવાણ
📚કવિ દલપતરામે સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સંત પાસેથી ધર્મદીક્ષા લીધી હતી?
જવાબ: ભૂમાનંદ સ્વામી
📚કવિ નર્મદનું તખલ્લુસ જણાવો.
જવાબ: પ્રેમશોર્ય
📚કવિ નર્મદને ‘અર્વાચીનોમાં આદ્ય’ એવું કહી કોણે બિરદાવ્યા છે?
જવાબ: કનૈયાલાલ મુનશી
📚કવિ નર્મદને કયું બિરુદ આપવામાં આવ્યું છે ?
જવાબ: વીર
📚કવિ નર્મદનો જન્મ કયાં અને કયારે થયો હતો?
જવાબ: સુરત-૧૮૩૩
📚કવિ નર્મદે કયા સામયિક દ્વારા સમાજ સુધારાની દાંડી પીટી હતી?
જવાબ: ડાંડિયો
📚કવિ નર્મદે જગતનો ઈતિહાસ કયા નામે લખ્યો છે ?
જવાબ: રાજયરંગ
📚કવિ નર્મદે મુંબઈની કઈ શાળામાં અભ્યાસ કર્યો હતો?
જવાબ: એેલ્ફિન્સ્ટન
📚કવિ નાકરનું વતન કયું હતું?
જવાબ: વડોદરા
📚કવિ પદ્મનાભે કઈ કૃતિની રચના કરી છે ?
જવાબ: કાન્હડદે પ્રબંધ
📚કવિ બળવન્તરાય ઠાકોરના જાણીતા સૉનેટસંગ્રહનું નામ આપો.
જવાબ: ભણકારા
📚કવિ બોટાદકરનું પૂરું નામ શું છે ?
જવાબ: દામોદર ખુશાલદાસ બોટાદકર
📚કવિ ભટ્ટીએ કયા મહાકાવ્યની રચના કરી હતી?
જવાબ: રાવણવધ
📚કવિ ભાલણનું મૂળ નામ શું હતું?
જવાબ: પુરષોત્તમ ત્રિવેદી
📚કવિ ભાલણે જેનો ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તે ‘કાદંબરી’ના રચયિતા કોણ હતા?
જવાબ: બાણભટ્ટ
1 Comments
Nice
ReplyDelete