1. ગોલ્ગીકાયની  શોધ ક્યાં  વૈજ્ઞાનિકે કરી  હતી ?

Ans - કેમેલો ગોલ્ગી

2. જનીન  વિજ્ઞાનમાં  નોબેલ  મેળવનારા
    પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?

Ans - ડૉ. હરગોવિંદ ખુરાના

3. આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે ગ્રેગર
    મેન્ડલે ક્યાં છોડની મદદ લીધી હતી ?

Ans- વટાણા

4. ચિમ્પાનજીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય
     છે ?
Ans-  24

5. બ્લડબેંકમાં રાખેલ લોહીને ક્યાં તાપ-
      માને રાખવામાં આવે છે ?

Ans-  4° સે.

6. જીવાણુ  વિજ્ઞાનના પિતા કોને કહેવામાં
    આવે છે ?

Ans-  એંટોનિવાન લ્યુવેનહોક

7. વનોના રાજા તરીકે ક્યાં વૃક્ષને ઓળખ-
    વામાં આવે છે ?

Ans - ટીક વૃક્ષ

8. વનસ્પતિનો  કયો  છોડ  આપણને  24
    કલાક ઓક્સિજન આપે છે ?

Ans- તુલસી

9. 'ઓકિસન્સ' અંતઃસ્ત્રાવના શોધક.....

Ans- ચાર્લ્સ યાર્વીન

10. રુધિરનો લાલ રંગ કોના કારણે હોય..

Ans- હિમોગ્લોબિન

11. RNA નું પૂરું નામ......

Ans - રીબોઝ ન્યુકિલક એસિડ

12. રક્તકણોનું  પ્રમાણ  ઘટી  જતાં  કયો
       રોગ થાય છે ?

Ans - એનિમિયા (પાંડુરોંગ)

13. લોહીની pH કેટલી હોય છે ?

Ans- 7.4

14. " O " બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી
       હોય છે ?

Ans - એન્ટીજન

15. Rh ફેક્ટરની શોધ કોણે કરી હતી ?

Ans- લેન્ડસ્ટિનર  &  વીનર

16. જ્યારે  પ્લાઝમાંમાંથી  ફાઈબ્રિનોજન
      નામનું  પ્રોટીન કાઢી  લેવામાં  આવે તો
      બાકી વધેલ  પ્લાઝમાને શું  કહે છે ?

Ans - સિરમ

17. કયો રોગ  લોહીના  રક્તકણોનો નાશ
       કરે છે ?

Ans -  થેલેસેમિયા

18. હદયની  ધડકનોને  નિયંત્રિત  કરતો
      હોર્મોન કયો છે ?

Ans - એડ્રિનાલિન

19. લોહીના દબાણની લોવર લિમિટને શું
       કહેવાય છે ?

Ans - ડાયસ્ટોલીક

20. ક્યાં વિટામીનનું  નિર્માણ માનવ શરીર
       માં જ થાય છે ?

Ans- વિટામીન  D & K

21. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
       છે ?
Ans - જઠર

22. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?

Ans - બેટિંગ & બેસ્ટ

23. ખોરાકનું  સંપૂર્ણ  પાચન ક્યાં  અંગમાં
       થાય છે ?

Ans - નાનું આંતરડા

24. બ્રોન્કાઈટીસથી  શરીરના  ક્યાં  અંગને
       પ્રભાવિત કરે છે ?

Ans -શ્વાસનળી

25. શ્વાસનળી  અને  કંઠનળીને  અલગ
       કરતી રચનાને શું કહે છે ?

Ans- ઘાટીઢાંકણ

26. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
       આવેલી હોય છે ?

Ans - અગ્ર

27. આંખનું  નજીક  બિંદુ  સામાન્ય  રીતે
       કેટલું હોય છે ?

Ans -  25 સે.મી

28. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
       અંગને પ્રભાવિત કરે છે ?
 Ans -   હાડકાં

29. હાર્ટ  એટેક  વખતે  કયો  અંતઃસ્ત્રાવ
       સારવારમાં  મદદરૂપ થાય છે ?
Ans - એપીફ્રાઈન

30. " કટોકટી " સમયની  ગ્રંથિ  તરીકે  કઈ
       અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
Ans- એડ્રિનલ
'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*