1. ગોલ્ગીકાયની શોધ ક્યાં વૈજ્ઞાનિકે કરી હતી ?
Ans - કેમેલો ગોલ્ગી2. જનીન વિજ્ઞાનમાં નોબેલ મેળવનારા
પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
Ans - ડૉ. હરગોવિંદ ખુરાના
3. આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે ગ્રેગર
મેન્ડલે ક્યાં છોડની મદદ લીધી હતી ?
3. આનુવંશિકતા સંબંધી પ્રયોગ માટે ગ્રેગર
મેન્ડલે ક્યાં છોડની મદદ લીધી હતી ?
Ans- વટાણા
4. ચિમ્પાનજીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય
છે ?
Ans- 24
5. બ્લડબેંકમાં રાખેલ લોહીને ક્યાં તાપ-
માને રાખવામાં આવે છે ?
4. ચિમ્પાનજીમાં કેટલા જોડ રંગસૂત્રો હોય
છે ?
Ans- 24
5. બ્લડબેંકમાં રાખેલ લોહીને ક્યાં તાપ-
માને રાખવામાં આવે છે ?
Ans- 4° સે.
6. જીવાણુ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં
આવે છે ?
6. જીવાણુ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં
આવે છે ?
Ans- એંટોનિવાન લ્યુવેનહોક
7. વનોના રાજા તરીકે ક્યાં વૃક્ષને ઓળખ-
વામાં આવે છે ?
7. વનોના રાજા તરીકે ક્યાં વૃક્ષને ઓળખ-
વામાં આવે છે ?
Ans - ટીક વૃક્ષ
8. વનસ્પતિનો કયો છોડ આપણને 24
કલાક ઓક્સિજન આપે છે ?
8. વનસ્પતિનો કયો છોડ આપણને 24
કલાક ઓક્સિજન આપે છે ?
Ans- તુલસી
9. 'ઓકિસન્સ' અંતઃસ્ત્રાવના શોધક.....
Ans- ચાર્લ્સ યાર્વીન
10. રુધિરનો લાલ રંગ કોના કારણે હોય..
10. રુધિરનો લાલ રંગ કોના કારણે હોય..
Ans- હિમોગ્લોબિન
11. RNA નું પૂરું નામ......
11. RNA નું પૂરું નામ......
Ans - રીબોઝ ન્યુકિલક એસિડ
12. રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો
રોગ થાય છે ?
12. રક્તકણોનું પ્રમાણ ઘટી જતાં કયો
રોગ થાય છે ?
Ans - એનિમિયા (પાંડુરોંગ)
13. લોહીની pH કેટલી હોય છે ?
13. લોહીની pH કેટલી હોય છે ?
Ans- 7.4
14. " O " બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી
હોય છે ?
14. " O " બ્લડગ્રુપમાં ક્યાં પ્રોટીનની ખામી
હોય છે ?
Ans - એન્ટીજન
15. Rh ફેક્ટરની શોધ કોણે કરી હતી ?
15. Rh ફેક્ટરની શોધ કોણે કરી હતી ?
Ans- લેન્ડસ્ટિનર & વીનર
16. જ્યારે પ્લાઝમાંમાંથી ફાઈબ્રિનોજન
નામનું પ્રોટીન કાઢી લેવામાં આવે તો
બાકી વધેલ પ્લાઝમાને શું કહે છે ?
16. જ્યારે પ્લાઝમાંમાંથી ફાઈબ્રિનોજન
નામનું પ્રોટીન કાઢી લેવામાં આવે તો
બાકી વધેલ પ્લાઝમાને શું કહે છે ?
Ans - સિરમ
17. કયો રોગ લોહીના રક્તકણોનો નાશ
કરે છે ?
17. કયો રોગ લોહીના રક્તકણોનો નાશ
કરે છે ?
Ans - થેલેસેમિયા
18. હદયની ધડકનોને નિયંત્રિત કરતો
હોર્મોન કયો છે ?
18. હદયની ધડકનોને નિયંત્રિત કરતો
હોર્મોન કયો છે ?
Ans - એડ્રિનાલિન
19. લોહીના દબાણની લોવર લિમિટને શું
કહેવાય છે ?
Ans - ડાયસ્ટોલીક
20. ક્યાં વિટામીનનું નિર્માણ માનવ શરીર
માં જ થાય છે ?
20. ક્યાં વિટામીનનું નિર્માણ માનવ શરીર
માં જ થાય છે ?
Ans- વિટામીન D & K
21. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
Ans - જઠર
22. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
21. ખોરાકને વલોવવાનું કાર્ય ક્યુ અંગ કરે
છે ?
Ans - જઠર
22. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી ?
Ans - બેટિંગ & બેસ્ટ
23. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
23. ખોરાકનું સંપૂર્ણ પાચન ક્યાં અંગમાં
થાય છે ?
Ans - નાનું આંતરડા
24. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
24. બ્રોન્કાઈટીસથી શરીરના ક્યાં અંગને
પ્રભાવિત કરે છે ?
Ans -શ્વાસનળી
25. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
25. શ્વાસનળી અને કંઠનળીને અલગ
કરતી રચનાને શું કહે છે ?
Ans- ઘાટીઢાંકણ
26. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
26. પિટ્યુટરી ગ્રંથિ મગજના ક્યાં ભાગમાં
આવેલી હોય છે ?
Ans - અગ્ર
27. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
27. આંખનું નજીક બિંદુ સામાન્ય રીતે
કેટલું હોય છે ?
Ans - 25 સે.મી
28. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
Ans - હાડકાં
29. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
Ans - એપીફ્રાઈન
30. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
Ans- એડ્રિનલ
'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*
28. ઓસ્ટિયોમેલેશિયા રોગ શરીરના ક્યાં
અંગને પ્રભાવિત કરે છે ?
Ans - હાડકાં
29. હાર્ટ એટેક વખતે કયો અંતઃસ્ત્રાવ
સારવારમાં મદદરૂપ થાય છે ?
Ans - એપીફ્રાઈન
30. " કટોકટી " સમયની ગ્રંથિ તરીકે કઈ
અંતઃસ્ત્રાવી ગ્રંથિ ઓળખાય છે ?
Ans- એડ્રિનલ
'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*'*
0 Comments