▪▫▪▫▪▫▪▫▪
🌐🌐 *કોંગ્રેસ નો જન્મ* 🌐🌐
▪▫▪▫▪▫▪▫▪
⚫ *સ્થાપના* ⚫
➖ ૨૮ ડિસેમ્બર, ૧૮૮૫ બપોરે ૧૨ વાગે
⚫ *સ્થાપક* ⚫
➖એલન ઓકટેવિયન હ્યુમ *(એ.ઓ.હ્યુમ)*
⚫ *પ્રથમ અધિવેશન* ⚫
➖ગોકુળદાસ તેજપાલ સંસ્કૃત મહાવિદ્યાલય, મુંબઇ.
➖જે ગુજરાતની સંસ્થા હતી.
⚫ *પ્રથમ અધ્યક્ષ* ⚫
➖વ્યોમેશચંદ્ર બેનરજી
▪▫▪▫▪▫▪▫▪
🎬➖ પ્રથમ અધિવેશનમાં કુલ *૭૨ સભ્યો હાજર* હતા. જેમાં *ગુજરાતના ૧૩ સભ્યો* હતા.
🎬➖ *દાદાભાઈ નવરોજજી*, *સરદિનશાવાચા* , *સર ફિરોજશાહ મહેતા* , *ડૉ.હરિલાલ હર્ષદ ધ્રુવ* , *અંબાલાલ સાકરલાલ* , *ત્રિભુવનદાસ માળવી* , *ત્રિભુવનદાસ ગજ્જર* , *મંચેરશા કેકા બાદ* પ્રતિનિધિઓ અધિવેશનમાં હાજર રહા હતા.
🎬➖ *‘ભારતીય ર્કોગ્રેસ’* નામ હતું.
🎬➖સ્થાપના સમયે *વોઇસરૉયના પદ પર લોર્ડ ડફરીન* હતા.
🔵 *હેતુઓ* 🔵
🗯➖ભારતીયોમાં દેશપ્રેમ , સંપર્ક અને મિત્રતા વધારવી.
🗯➖રાષ્ટીય એકતાની ભાવના માટે પ્રોત્સાહિત કરવા.
🗯➖શિક્ષિત વર્ગની સંપૂર્ણ સહમતિથી સામાજિક વિષય પર વિચાર કરીને ભારતીય કલ્યાણ માટે કઇ દિશામાં કયા આધાર પર કાર્ય કરવું એ વિચારવું.
🗯➖ *આઝાદી પહેલા ભારતીય રાષ્ટીય કૉંગ્રેસના ૫૬ અધિવેશન થયા હતા.*
🗯➖ *૪ અધિવેશન ગુજરાતમાં* ભરાયા હતા.
🗯➖ સાતમા અધિવેશનમાં *"રાષ્ટ્રીય"* શબ્દ ઉમેરવામાં આવ્યો હતો ત્યારે પુરૂં નામ *"ભારતીય રાપ્ટ્રીય કોંગ્રેસ"* થયું.
▪▫▪▫▪▫▪▫▪
🌐 *INC ના મહત્વપૂર્ણ અધિવેશન*
▪▫▪▫▪▫▪▫▪
💥 *૧૮૮૫* 💥
👁🗨સ્થાન : *મુંબઇ*
👁🗨અધ્યક્ષ : *વ્યોમેશચંદ્ર બેનરજી*
👁🗨નોંધ : *૭૨ પ્રતિનિધિ હાજર (૧૩ ગુજરાતી)*
💥 *૧૮૮૬* 💥
👁🗨સ્થાન : *કલકત્તા*
👁🗨અધ્યક્ષ : *દાદાભાઈ નવરોજી*
👁🗨નોંધ : *ગુજરાતના અધ્યક્ષ હતા*
💥 *૧૮૮૭* 💥
👁🗨સ્થાન : *મદ્રાસ*
👁🗨અધ્યક્ષ : *બદરૃદ્દીન તૈયબજી*
👁🗨નોંધ : *પ્રથમ મુસ્લિમ અધ્યક્ષ અને ગુજરાતી*
💥 *૧૮૯૬* 💥
👁🗨સ્થાન : *કલકત્તા*
👁🗨અધ્યક્ષ : *રહિંમતુલ્લા સયાની*
👁🗨નોંધ : *પહેલી વખત વંદેમાતરમ ગવાયું*
💥 *૧૯૦૬* 💥
👁🗨સ્થાન : *કલકત્તા*
👁🗨અધ્યક્ષ : *દાદાભાઈ નવરોજી*
👁🗨નોંધ : *પહેલી વખત સ્વરાજ શબ્દનો પ્રયોગ*
💥 *૧૯૧૧* 💥
👁🗨સ્થાન : *કલકત્તા*
👁🗨અધ્યક્ષ : *પં.બિશન નારાયણધર*
👁🗨નોંધ : *પહેલી વખત જન..ગન…મણ ગવાયું*
💥 *૧૯૧૭* 💥
👁🗨સ્થાન : *કલકત્તા*
👁🗨અધ્યક્ષ : *એની બેસન્ટ*
👁🗨નોંધ : *પ્રથમ મહિલા અધ્યક્ષ*
💥 *૧૯૨૪* 💥
👁🗨સ્થાન : *બેલગાવ*
👁🗨અધ્યક્ષ : *મહાત્મા ગાંધી*
👁🗨નોંધ : *ગાંધીજી એકમાત્ર વખત કૉંગ્રેસના અધ્યક્ષ બન્યા*
💥 *૧૯૨૫* 💥
👁🗨સ્થાન : *કાનપુર*
👁🗨અધ્યક્ષ : *સરોજની નાયડુ*
👁🗨નોંધ : *પ્રથમ ભારતીય મહિલા અધ્યક્ષ*
💥 *૧૯૨૯* 💥
👁🗨સ્થાન : *લાહૌર*
👁🗨અધ્યક્ષ : *જવાહરલાલ નહેરુ*
👁🗨નોંધ : *પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર*
💥 *૧૯૩૧* 💥
👁🗨સ્થાન : *કરાંચી*
👁🗨અધ્યક્ષ : *વલ્લભભાઇ પટેલ*
👁🗨નોંધ : *મૂળભુત અધિકારોની માંગ*
💥 *૧૯૩૭* 💥
👁🗨સ્થાન : *ફેંજપુર*
👁🗨અધ્યક્ષ : *જવાહરલાલ નહેરુ*
👁🗨નોંધ : *ગામડામાં આયોજિત પ્રથમ અધિવેશન*
▪▫▪▫▪▫▪▫▪
*ગુજરાતમાં યોજાયેલ ૪ અધિવેશન*
▪▫▪▫▪▫▪▫▪
🔵 *૧૮મું અધિવેશન : અમદાવાદ (૧૯૦૨)* 🔵
📩➖૧૮મું અધિવેશન *અમદાવાદમાં* યોજાયું.
📩➖અધ્યક્ષ : *સુરેન્દ્રનાથ બેનર્જી*
📩➖સ્વાગતાધ્યક્ષ : *અંબાલાલ સાકરલાલ દેસાઇ*
📩➖મહાસચિવ : *દિનશા વાચા*
📩➖ગોવર્ધનરામ ત્રિપાઠી, મગનભાઈ ચતુરભાઈ પટેલ, ઇન્દુલાલ યાજ્ઞીક ના પિતા કનૈયાલાલ યાજ્ઞીક વગેરે નેતાઅો એ ભાગ લીધો હતો.
📩➖ *કનૈયાલાલ મુંનશી સ્વયંસેવક* તરીકે જોડાયા હતા.
▪▫▪▫▪▫▪▫▪
🔵 *૨૩ મું અધિવેશન : સુરત (૧૯૦૭)* 🔵
📩➖અધ્યક્ષ : *રાસબિહારી ઘોષ*
📩➖આ અધિવેશનમાં કોંગ્રેસનું બે ભાગમાં વિભાજન થયું.
👁🗨 *(૧) જહાલવાદી પક્ષ (ઉગ્રવાદી)*
👁🗨 *(૨) મવાળવાદી પક્ષ (નરમવાદી)*
📩➖૨૬ ડિસેમ્બર, ૧૯૦૭ના રોજ *તાપી નદીના કિનારે સુરત ખાતે કોંગ્રેસનું ૨૩ મું અધિવેશન* મળ્યું.
📩➖સુરત અધિવેશનના *અધ્યક્ષ તરીકે રાસબિહારી ઘોષને નક્કી કર્યાં* હતા.
📩➖પરંતુ *જહાલવાદીઓ લાલા લજપતરાયને અધ્યક્ષ બનાવવા માંગતા હતા.*
📩➖આથી અધિવેશનમાં ૧૬૦૦ જેટલા પ્રતિનિધિઓ એકબીજા સાથે બોલાચાલી થઇ અને ઉગ્રસ્વરૂપ ધારણ કરી ઝપાઝપી થઇ.
📩➖ત્યારબાદ પોલીસ આવી સભાખંડ ખાલી કરાવ્યો અને ત્યાં જ *અધિવેશનની સમાપ્તિ* થઇ.
📩➖ આ અધિવેશન માં કોંગ્રેસના બે ભાગ પડી ગયા. જેને *કોંગ્રેસનું પ્રથમ વિભાજન* કહે છે.
◼ *જહાલવાદી પક્ષ* ◼
📩➖પક્ષના પુરસ્કર્તા *લોક્માન્ય બાળ ગંગાઘર ટિળક* હતા.
📩➖ટિળક ઉપરાંત *લાલ, પાલ અને બાલની ત્રિપુટી* હતા.
📩➖જહાલવાદી નેતાઓમાં નરમવાદીઓથી નિરાશ થઇને ક્રાંતિકારી વલણ અપનાવ્યું.
◼ *મવાળવાદી પક્ષ* ◼
📩➖ *‘નરમવાદી’ નેતાઓ* આ પક્ષમાં હતા.
📩➖મુખ્ય નેતા *ગોપાલક્રિષ્ના ગોખલે* હતા.
📩➖ઉપરાંત ફિરોજશાહ, સુરેન્દ્રનાથ બેનર્જી , રાસબિહારી ઘોષ, મહમદ અલી ઝીણા, અબ્બાસ તૈયબજી, ત્રિભુવનદાસ માળવી વગેરે નેતાઓ હતા.
📩➖બંને પક્ષો જુદા રસ્તાઓ થી *બ્રિટિશ સરકારનો પ્રતિકાર* કરવા લાગ્યા.
📩➖આ *વિભાજન છેક ઇ.સ.૧૯૧૬ સુધી* રહ્યું.
▪▫▪▫▪▫▪▫▪
🔵 *૩૭ મું અધિવેશન : અમદાવાદ (૧૯૨૧)* 🔵
📩➖અધ્યક્ષ : *અકિમ અજમલ ખા*
📩➖ *સવિનય કાનૂન ભંગની ચળવળ* કરવાનો નિર્ણય લેવાયો.
▪▫▪▫▪▫▪▫▪
🔵 *૫૨ મું અધિવેશન : હરિપુરા (૧૯૩૮)* 🔵
📩➖અધ્યક્ષ : *સુભાષચંદ્ર બોઝ*
📩➖પંડિત જવાહરલાલ નહેરુની પ્રમુખપણાવાળી *‘રાષ્ટ્રીય યોજના સમિતિ’* ની રચના થઇ.
0 Comments