1)  ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ. 

👉 શિવપુરી જિલ્લો.

👉 નર્મદા નદીમાં માંધાતા પાસે.


2) મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ - મધ્યપ્રદેશ.

👉 ઉજ્જૈન.


3) સોમનાથ જ્યોતિર્લિંગ - ગુજરાત.

👉 ગીર સોમનાથ જિલ્લામાં.

👉 પ્રભાસ પાટણમાં.


4) મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ - આંધ્રપ્રદેશ.

👉 શ્રી શૈલમ જિલ્લો.

👉 કૃષ્ણા નદીના કિનારે.


5) નાગેશ્વર જ્યોતિર્લિંગ - ગુજરાત.

👉 દેવભૂમિ દ્વારકા જિલ્લો.


6) ભીમાશંકર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

👉 પુણે જિલ્લો.

👉 ભીમા નદીના મૂળ પાસે સહ્યાદ્રિ.


7) વિશ્વનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરપ્રદેશ.

👉 વારાણસી.


8) રામેશ્વર જ્યોતિર્લિંગ - તામિલનાડુ.

👉 રામનાથપુરમ જિલ્લો.

👉 દક્ષિણ સાગરકાંઠે સેતુબંધમાં.

 

9) વૈજનાથ જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

👉 પરલી જિલ્લામાં.

👉 ભીરમંડલમાં પરલી ખાતે.


10) ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

👉 નાસિક જિલ્લો.


11) કેદારનાથ જ્યોતિર્લિંગ - ઉત્તરાખંડ.

👉 રુદ્ર પ્રયાગ.

👉 હિમાલયમાં ગઠવાલ.


12) ધુશ્મેશ્વર જ્યોતિર્લિંગ - મહારાષ્ટ્ર.

👉 ઔરંગાબાદ.

👉 વેલુર ખાતે.


🏷 ૧૨ જ્યોતિર્લિંગમાં કુલ સાત રાજ્યોમાં આવેલા છે.


🏷 સૌથી વધારે જ્યોતિર્લિંગ મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલા છે - ચાર.