✳️ કણાભસૂત્રને કોષનું શું કહે છે.
➡️ શક્તિ ધર
✳️ દાંત શેના બનેલા હોય છે.
➡️ કેલ્શિયમ કાર્બોનેટ અને ફોરફરસ
✳️ પુખ્ત માણસના રૂધિર સરેરાશ કેટલું હોય છે.
➡️ 5 થી 6 લિટર
✳️ રક્તકણો નું આયુષ્ય કેટલું હોય છે.
➡️ 120 દિવસ
✳️ કયું બ્લડ ગ્રુપ સર્વદાતા છે.
➡️ O
✳️ શ્વેતકણો નું આયુષ્ય કેટલું હોય છે.
➡️ 2 થી 3 દિવસ
✳️ શરીરના સૌનિકો તરીકે ક્યાં કણો ઓળખાય છે.
➡️ શ્વેતકણો
✳️ રૂધિર જામવા માટે ક્યાં કણો જવાબદાર છે.
➡️ ત્રાકકણો
✳️ સફરજનનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ જમ્મુ-કશ્મીર
✳️ નારંગીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ પંજાબ
✳️ શેરડીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ ઉત્તરપ્રદેશ
✳️ કેરીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ ઉત્તરપ્રદેશ
✳️ લીચીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય
✅ બિહાર
✳️ ગુજરાતનો પૌરાણીક ઇતિહાસ ક્યારથી શરૂ થાય છે ?
✔️ શર્યાતીના સમયથી
✳️ કયા રાજાએ કાકુની પુત્રી પાસેથી રત્નજડિત કાંસકી પડાવી લીધી ?
✔️ શિલાદિત્યે
✳️ કાન્હડદે પ્રબન્ધના રચિયતા કોણ છે ?
✔️ કવિ પદ્મનાભ
✳️ ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોક સાથે બીજા કયા શાસકોએ શિલાલેખો કોતરાવેલા છે ?
✔️ રુદ્રદામા અને સ્કંદગુપ્ત
✳️ અલ્લાઉદ્દીન ખીલજીએ ગુજરાતના પ્રથમ સૂબા તરીકે કોની નિમણુંક કરી હતી ?
✔️ આલમ ખાન
✳️ કઈ નદીના કિનારે મહંમદ બેગડાએ ભમરીયા કુવાનું નિર્માણ કરાવ્યું હતું ?
✔️ વાત્રક
✳️ વડોદરા શહેર જે મુસલમાન સુબના હાથમાં હતું તે કયા મરાઠા સરદારે જીતી લીધું ?
✔️ દામજીરાવ ગાયકવાડ
✳️ કયા શાસકે મળવાના રાજા યશોવર્માને હાર આપી અવન્તિનાથનું બિરુદ ધારણ કર્યું હતું ?
✔️ સિદ્ધરાજ જયસિંહ
0 Comments