●═════════════════●

            | ગુજરાતી સાહિત્યના  પ્રશ્નો |

         ●═════════════════●

🧣કોને ગુજરાતી ભાષાને સૌ પ્રથમ વાર્તાકાર કહેવામાં આવે છે?

Ans:- શામળ


🧣દયારામની જન્મ ભૂમિ કઈ છે?

Ans:- ચાંદોદ-કરનાળી


🧣પ્રેમાનંદની કઈ કૃતિ દર ચૈત્ર માચમાં ગવાય છે?

Ans:- ઓખાહરણ


🧣પ્રેમાંનદ કઈ કૃતિ દર શનિવારે ગવાય છે?

Ans:- સુદામા ચરિત્ર


🧣પ્રેમાંનદ નો જન્મ ક્યાં થયો હતો?

Ans:- વડોદરા


🧣“વ્રજ વહાલું રે,વૈકુંઠ નહી આવું”કોની જાણીતી કૃતિ છે?

Ans:- દયારામ


🧣મુંબઈમાં ક્યાં ગુજરાતી સાહિત્યકારે “ભારતીય વિધાભવન”સંસ્થાણી સ્થાપના કરી?

Ans:- કનૈયાલાલ મુનશી


🧣“કાફી” કોનુ વખણાતું સાહિત્ય છે?

Ans:- ધીરો


🧣“પ્રભાતિયાં” કોનુ વખણાતું સાહિત્ય છે?

Ans:- નરસિંહ મહેતા


🧣“જૂનુ થયુ રે દેવળ જૂનુ તો થયું” કોની જાણીતી પંક્તિ છે?

Ans:- મીરાંબાઈ


🧣“સુખ દુઃખ મનમાં ન આણીએ” કોની જાણીતી પંક્તિ છે?

Ans:- પ્રેમાંનદ


🧣શામળનું વખણાતું સાહિત્ય કયું છે?

Ans:- પધવાર્તા


🧣“છપ્પા કોના વખણાય છે?

Ans:- અખો


🧣“દેશી નાટક કંપની”નું સંચાલય ક્યાં ગુજરાતી સાહિત્યકાર કરતા હતા?

Ans:- જયંતીલાલ દલાલ


🧣પંડિત ઓમકારનાથ ઠાકુરે ભરૂચમાં કઈ શિક્ષણ સંસ્થાની સ્થાપના કરી?

Ans:- ગાંધર્વ નિકેતન


🧣“છંદોલય”ક્યાં કવિનું પ્રથમ કાવ્યસંગહ છે?

Ans:- નિરંજન ભગત


🧣“નિરખને ગગનમાં કોણ ધૂમી રહ્યો,તે જ હું તે જ હું શબ્દો બોલે” કોની પંક્તિ છે?

Ans:- નરસિંહ મહેતા


🧣“શ્યામરંગ સમીપે ન જાઉં”કોની જાણીતી પંક્તિ છે?

Ans:- દયારામ


🧣કોણે સંત જલારામના ગુરૂ માનવામાં આવે છે?

Ans:- ભોજા ભગત


🧣સાહિત્યકાર મકરંદ દવેએ વલસાડ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં કઈ સંસ્થાની સ્થાપના કરી?

Ans:- નંદીગ્રામ


🧣લોકભારતી વિધાપીઠની સ્થાપના ક્યાં સાહિત્યકાર દ્વારા કરવામાં આવી છે?

Ans:- નાનાભાઈ ભટ્ટ


🧣ગંગાસતીએ કોને ઉદેશીને પોતાના ભજનોની રચના કરી હતી?

Ans:-પાનબાઈ


🧣“શિક્ષાપત્રી” અને “વચનામૃત” કોની કૃતિ છે?

Ans:- સહજાનંદ સ્વામી


🧣પંડિત ઓમકાર ઠાકુરે સંગીત પર કયું પુસ્તક લખ્યું છે?

Ans:- સંગીતશાસ્ત્ર


🧣“પેટ કરાવે વેઠ” અને “ગાજ્યા મેહવરસે નહી” કોનાથી સંબંધિત પંક્તિઓ છે?

Ans:- શામળ


🧣ઈ.સ.1928 થી “રણજિતરામ સુવર્ણચંદ્રક” કઈ સંસ્થા તરફથી આપવામાં આવે છે?

Ans:- ગુજરાતી સાહિત્યસભા


🧣“ચાબખા” કોનું વખણાતું સાહિત્ય છે?

Ans:- ભોજો


🧣ક્યાં કવિ જન્મથી આંધળા હતા?

Ans:- પ્રીતમ


🧣ગુજરાત સરકાર દ્વારા પારિતોષિક પ્રાપ્ત કાવ્યસંગ્રહ “પગરવ” એ કોની કૃતિ છે?

Ans:- આદિલ મન્સૂરી


🧣ક્યાં કવિને “આખ્યાનો પિતા” કહેવામાં આવે છે?

Ans:- ભાલણ

  

🧣ગુજરાતના કયા સમર્થ નાટ્યકાર અને નવલકથાકારે સૌ પ્રથમ અવેતન રંગભૂમિથી શરૂઆત કરી ?

Ans:- ચંદ્રવદન ચી.મહેતા


🧣કોને કવિ ન્હાનાલાલે “જગત સાક્ષર” કહ્યા છે ?

Ans:- ગોવર્ધનરામ


🧣દયારામની કર્મભૂમિ કઈ છે ?

Ans:- ડભોઇ


🧣દયારામના શું વખણાય છે ?

Ans:- ગરબી


🧣“દેહાભિમાન હતુ પાશેર, વિદ્યા મળતા વધ્યું શેર” પંક્તિ કોની છે ?

Ans:- અખો



🧣નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો ?

Ans:- તળાજા


🧣“ભૂતળ ભક્તિ પદારથ મોટું બ્રહ્મલોકમાં નહિ રે” કોની જાણીતી પંક્તિ છે ?

Ans:- નરસિંહ મહેતા


🧣“સ્નેહમુદ્રા” કોની જાણીતી કૃતિ છે ?

Ans:- ગોવર્ધનરામ ત્રિપાઠી


🧣કોને ગુજરાતી ગઝલના પિતા તરીકે ઓળખવામાં આવે છે ?

Ans:- બાલશંકર કંથારીયા

●════════════════●