➡એપિસ
2.મધના ઉપયોગ વિશેની માહિતી કયા વેદમાંથી મળે છે ?
➡ઋગ્વેદ
3.ભારતમા મઘમાખીની મુખ્યત્વે કેટલી જાતો જોવા મળે છે ?
➡ ચાર (૧. એપિસ ડોર્સાટા ૨. એપિસ ઈન્ડિકા ૩. એપિસ ફ્લોરિયા ૪. એપિસ મિલિફેરા)
4.ભારતમા સૈથી મોટા કદની મધમાખી કઈ છે ?
➡ એપિસ ડોર્સાટા
5.એપિસ ડોર્સાટા મધમાખીઓ એક દિવસમાં અંદાજે કેટલું મધ એકઠું કરી શકે છે ?
➡ ૨૦ થી ૩૦ કિ.ગ્રા.
6.કઈ મધમાખી ભારતીય મધમાઘી તરીકે ઓળખાય છે ?
➡ એપિસ ઈન્ડિકા
7.ભારતમા સૌથી નાના કદની મધમાખી કઈ છે ?
➡ એપિસ ફ્લોરિયા
8. ભારતમા કઇ મધમાખીના મધપૂડામા મધનુ પ્રમાણ સૌથી ઓછુ હોય છે ?
➡ એપિસ ફ્લોરિયા
9. કઇ મધમાખીના મધનુ ઔષધિય મૂલ્ય ઘણુ વધારે હોય છે ?
➡ એપિસ ફ્લોરિયા
10.ભારતમા કઈ મધમાખી યુરોપીયન મધમાખી તરીકે ઓળખાય છે ?
➡એપિસ મિલિફેરા
11.કઈ મધમાખીનો ઉપયોગ વ્યવસાયિક ધોરણે પાલતુ મધમાખી તરીકે થાય છે ?
➡એપિસ મિલિફેરા
12.મધપૂડામા રાણી મધમાખીનુ આયુષ્ય કેટલુ હોય છે ?
➡ ૩ થી ૪ વર્ષનુ
13.રાણી મધમાખી એક દિવસમાં કેટલા ઈંડા મૂકી શકે છે ?
➡ ૮૦૦ થી ૧૦૦
14.રાણી મધમાખી તેના જીવનકાળ દરમિયાન સરેરાશ કેટલા ઈંડાં મૂકે છે ?
➡ ૧૫ લાખ
15.મધમાખીના અફલિત ઈંડા માંથી કઈ મધમાખી તૈયાર થાય છે ?
➡ નર અથવા રાજા મધમાખી
16. મધમાખીના ફલિત ઈંડા માંથી કઈ મધમાખી તૈયાર થાય છે ?
➡ રાણી મધમાખી અથવા કાર્યકર મઘમાખી (બે માંથી કોઇ પણ એક)
17. મધપૂડામા નર (રાજા) મધમાખીનુ આયુષ્ય કેટલુ હોય છે ?
➡ લગભગ ૬૦ દિવસ
18. કાર્યકારી મધમાખીમા પરાગ રજ અને ખોરાક એકઠો કરવા શેની રચના હોય છે ?
➡પોલન બાસ્કેટ
19.મધમાખી દિશા કઇ રીતે નક્કી કરે છે ?
➡સૂર્યની દિશા અને કિરણો, આકાશમા વાદળી રંગ પ્રમાણે (પોલરાઈઝેસન), પૃથ્વીના ચુમ્બકીય વિકિરણો (મેગ્નેટિક ફિલ્ડ) પ્રમાણે
20.મધપૂડાની આડ પેદાશ કઈ છે ?
➡ મીણ
➡ મીણ
0 Comments