1. આયોડિન કઈ વનસ્પતિમાંથી મળી આવે છે ?
➡ સમુદ્રિય ઘાસ2. કઇ વનસ્પતિના બીજમાંથી બનાવેલી ખીર ખાવાથી અઠવાડિયા સુધી ભૂખ લાગતી નથી ?
➡અધેડો
3.કઈ વનસ્પતિ કફ અને મેદસ્વિતા તેમજ ઝેરી જંતુના (વીંછી) ડંખમાં વપરાય છે ?
3.કઈ વનસ્પતિ કફ અને મેદસ્વિતા તેમજ ઝેરી જંતુના (વીંછી) ડંખમાં વપરાય છે ?
➡અધેડો
4.કઈ વનસ્પતિ હ્રદય રોગમાં ઉપયોગી છે ?
4.કઈ વનસ્પતિ હ્રદય રોગમાં ઉપયોગી છે ?
➡અર્જુન (સાદડ)
5.અર્જુન (સાદડ)ની છાલમાંથી શું બનાવવામા આવે છે ?
5.અર્જુન (સાદડ)ની છાલમાંથી શું બનાવવામા આવે છે ?
➡ ઓક્ઝેલિક એસીડ
6. કઈ વનસ્પતિનો ઉપયોગ શ્વાસના રોગોમા થાય છે ?
6. કઈ વનસ્પતિનો ઉપયોગ શ્વાસના રોગોમા થાય છે ?
➡ અરડુસી
7. કઈ વનસ્પતિ ક્ષય અને રક્તપિત્તના રોગોના ઉપસાર માટે વપરાય છે ?
7. કઈ વનસ્પતિ ક્ષય અને રક્તપિત્તના રોગોના ઉપસાર માટે વપરાય છે ?
➡ અરડૂસી
8. કઈ વનસ્પતિ વિષનાશક છે ?
8. કઈ વનસ્પતિ વિષનાશક છે ?
➡ અરીઠા
9. કઈ વનસ્પતિનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથુથુ, વગેરેના ઝેરની અસર દૂર કરવા થાય છે ?
9. કઈ વનસ્પતિનો ઉપયોગ સર્પ વિષ, સોમલ, વચ્છનાગ, અફીણ, મોરથુથુ, વગેરેના ઝેરની અસર દૂર કરવા થાય છે ?
➡ અરીઠા
10. કઈ વનસ્પતિ શક્તિવર્ધક છે તથા ડાયાબીટીસ અને લોહીના નીચા દબાણમાં તેના મૂળનો ઉપયોગ થાય છે ?
10. કઈ વનસ્પતિ શક્તિવર્ધક છે તથા ડાયાબીટીસ અને લોહીના નીચા દબાણમાં તેના મૂળનો ઉપયોગ થાય છે ?
➡ અશ્વગંધા
11. કઈ વનસ્પતિ કુદરતી Air Conditionનું કાર્ય કરે છે ?
11. કઈ વનસ્પતિ કુદરતી Air Conditionનું કાર્ય કરે છે ?
➡ આકડો
12. કઈ વનસ્પતિમાંથી સૂંઠ બનાવવામાં આવે છે ?
12. કઈ વનસ્પતિમાંથી સૂંઠ બનાવવામાં આવે છે ?
➡ આદુ
13.આદુ કયા-કયા રોગોમાં ઔષધ તરીકે વપરાય છે ?
13.આદુ કયા-કયા રોગોમાં ઔષધ તરીકે વપરાય છે ?
➡ અજીર્ણ, ખાંસી, પાંચનના રોગોમા
14. કઈ વનસ્પતિને સંસ્કૃતમાં અમૃતા કહેવામા આવે છે ?
14. કઈ વનસ્પતિને સંસ્કૃતમાં અમૃતા કહેવામા આવે છે ?
➡ આંબળા
15. આંબળાના ઝાડ પર કયા મહિને ફળ આવે છે ?
15. આંબળાના ઝાડ પર કયા મહિને ફળ આવે છે ?
➡ કારતક-માગસર થી પોસ-મહા મહિના સુધી
16. કઈ વનસમપતિ શરીરને મજબુત કરનાર, ઘડપણ દૂર કરનાર તથા પિત્તશામક છે ?
16. કઈ વનસમપતિ શરીરને મજબુત કરનાર, ઘડપણ દૂર કરનાર તથા પિત્તશામક છે ?
➡ આંબળા
17. કઈ-કઈ વનસ્પતિ ત્રિફળા ચૂર્ણમાં વપરાય છે ?
17. કઈ-કઈ વનસ્પતિ ત્રિફળા ચૂર્ણમાં વપરાય છે ?
➡ આંબળા, બહેડા, હરડે
18. આંબળામાં કઈ વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે ?
18. આંબળામાં કઈ વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોય છે ?
➡ વિટામિન - સી
19. કઈ વનસ્પતિ રૂચિકર-પિત્તનાશક તથા વિરેશક છે ?
19. કઈ વનસ્પતિ રૂચિકર-પિત્તનાશક તથા વિરેશક છે ?
➡ આમલી
20. કઈ વનસ્પતિના ફળની છાલ ઘસીને વીછીંના ડંખ પર લગાડવાથી ઝેર શોષી લેય છે ?
20. કઈ વનસ્પતિના ફળની છાલ ઘસીને વીછીંના ડંખ પર લગાડવાથી ઝેર શોષી લેય છે ?
➡ આમલી
1 Comments
Nice information
ReplyDelete